________________
ભકારિણીના કુંભકારાપણના દરવાજા ખોલી નાખ્યા, “વાણિત્તા જોણાચાર નંgિaણ વીરાં કુમળા નો હારિ” દરવાજા બેલી નાખીને તેમ મંખલિપુત્ર શાલના શબને સુગધિદાર જળ વડે સ્નાન કરાવ્યું. નાન કરાવીને “મહયા ઢિરાજ મુi ane Karઢપુત્તર્ણ રીરક્ષ રીફાઈ તિ” બહુ જ વિશાળ સમૃદ્ધિ સત્કાર અને સન્માનપૂર્વક, જનસમૂહની સાથે મખલિપુત્ર ગોશાલના શબને બહાર કાઢવામાં આવ્યું. સૂ૦૧૮
રેવતી ગાથા પત્ની કે દાન કા નિરૂપણ
“g i મળે માવં મહાવીરે અજar #ારૂઈત્યાદિ
ટીકાર્યું–આ સૂત્રમાં સૂત્રકારે ભગવાન મહાવીરની વક્તવ્યતાનું કથન કર્યું છે–“તા ઉં તમને મળવું મટ્ટાવીરે અન્ના રુચારૂં તાવથી નારી શોzarો રેશા વિનિત્તમરૂ” ત્યાર બાદ કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીરે શ્રાવસ્તી નગરીના કેશ્વક ચૈિત્યમાંથી વિહાર કર્યા. “ફિનિ
#મિત્તા વહિવા ગળા વિદ્યારે વિ ” નીકળીને તેઓ બહારના જનપદેશમાં વિહાર કરવા લાગ્યા. “સેળ વાઢેળ તે સમgT ઢિયા નામ ના દોરા” તે કાળે અને તે સમયે, મેઢિકઝામ નામનું નગર હતું. “વાળો” ઔપપાતિક સૂત્રમાં વર્ણિત ચંપાનગરીના વર્ણન જેવું જ તે નગરનું વર્ણન સમજવું. “તરણ હિચમ ના વહિયા સત્તાપુરस्थिमे दिखीभाए एत्थ णं सालकोदए नाम चेइए होत्था, वण्णओ, जाव पुढवि. વિશાપદો' તે મેઢિકગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં શાલ કષ્ટક નામનું ચિત્ય (ઉદ્યાન) હતું. ઔપપાતિક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે. એવું જ આ શાલ કેઝક ચિત્યનું પણ વર્ણન સમજવું તેમાં રહેલા પૃવીશિલાપટ્ટકના વર્ણન પયતનું વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ. " तस्स णं सालकोद्वगरम वेइयस्स अदूरसामंते एत्थ णं महेगे मालुया कच्छए વા િફોથા” તે શાલકોષ્ટક ચેત્યથી અધિક દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં, એવે સ્થાને વિશાલ માલુકા કચ્છ-એક બીજવાળાં વૃક્ષ વિશે નું વન હતું. “ઉ બ્દિોમાસે રાવ નિવમૂર, , પુfણ, gિ,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૧૦