________________
તેમનો અવિનય કરવા રૂપ અથવા તેમની વિરૂદ્ધ આચરણ કરવા રૂપ જે પ્રવૃત્તિ આપ કરી રહ્યા છે, “વિમતુ રેવાબુદાયા! ઘચરણ દૂર - રાચાર” તે પ્રવૃત્તિ આપ બંધ કરી દે, એવી હે દેવાનુપ્રિય! અમે આપને પ્રાર્થના કરીએ છીએ હવે થી આપ તે પ્રકારની પ્રવૃત્તિ ન કરો, એવી અમારી આપને વિનંતી છે. “તા વિમઢવાળે જવા તે િહદુ રાક્ષર जाव खत्थ वाहप्पभिईहि एयम, विनत्ते समाणे नो धम्मो त्ति, नो तवो त्ति, બિછાવાળું પ્રથમ પરિણmહિ? જ્યારે રાજેશ્વરોથી લઈ સાર્થવાહે પય, તના લેકે દ્વારા તે વિમલવાહન રાજાને આ પ્રમાણે પ્રાર્થના કરવામાં આવશે-મુનિજનેનું અપમાન આદિ નહીં કરવાનું સમજાવવામાં આવશે, ત્યારે વિમલવાહન રાજાના મનમાં એ વિચાર આવશે કે “ધર્મ પણ નથી અને તપ પણ નથી” આ પ્રકારને વિચાર કરીને ખોટા વિનયભાવપૂર્વકખરા દિલથી નહીં, પણ માત્ર શબ્દોચ્ચાર દ્વારા, માત્ર દેખાવ કરવાને માટે જ-મુનિજનેની વિરૂદ્ધ આચરણ નહીં કરવાને સ્વીકાર કરશે. “તરણ નં ઘર दुवारस्थ नयरस्स बहिया उत्तरपुरस्थिमे दिखीमागे एत्य णं सुभूमिभागे नामं ===ાને મદદ તે શદ્વાર નગરની બહાર ઈશાન કેણમાં સુમિભાગ નામનું એક ઉદ્યાન હશે “ઢવોરા વUો” તે સઘળી બાતુઓનાં ફેલેથી યુક્ત હશે, ઈત્યાદિ વર્ણન અન્ય ગ્રંથોને આધારે ગ્રહણ કરવું જોઈએ. " कालेणं वेण समएणं विमलस्स अरहओ पउत्पए सुमंगले नाम अणगारे લાઇનને કાશ્મઘરા વઘાઓ” તે કાળે અને તે સમયે વિમલઅ. તના પ્રપૌત્ર-શિષ્યના શિષ્ય-સુમંગલ નામના અણુગાર હશે. ૧૧ માં શતકના ૧૧ માં ઉદ્દેશામાં ધર્મશેષ અણગારનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ સુમંગલ અણગાર જાતિસંપન્ન હશે. “ર સંહિત્તવિવાलेस्से तिन्नाणोवगए सुभूमिभागस्त उज्जाणम अदूरसामते छ8 छद्रणं अणि. શિતળ ગાય આચાકાળે વિહિ ” કુલસંપન્ન, બલસંપન્ન તે સુમંગલ અણગાર સંક્ષિપ્ત અને વિપુલ તેજેશ્યાવાળા હશે. એટલે કે અપ્રાગકાળે સંક્ષિપ્ત અને પ્રાગકાળે વિપુલ એવી તે જાલેશ્યાથી તેઓ યુક્ત હશે. તેઓ મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાનેથી સંપન્ન હશે, એવા તે સુમંગળ અણગાર સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર પણ નહીં અને બહ સમીપ પણ નહી એ સ્થાને, નિરતર છઠ્ઠને પારણે છ૪ની તપસ્યા વડે આત્માને ભાવિત કરતા, આતાપના ભૂમિમાં અને હાથ ઊંચા રાખીને સૂર્યની સામે ઊભા ઊભા આતાપતા લઈ રહ્યા હશે. “ ને તે વિમઢવાળે સાચા જન્નત જારૂં વિજ્ઞાહિ” ત્યારે તે વિમલવાહન રાજા સુભમિભાગ ઉદ્યાનથી થોડે દૂર રથડા (રથમાં બેસીને ફરવા) આવશે,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨ ૩૮