________________
વિરૂદ્ધની પ્રવૃત્તિ આપણે માટે પણ કલ્યાણકારક નથી, વિમલવાહન રાજાને માટે પણ કલ્યાણકારક નથી, વળી તે પ્રકારનું શ્રમણ સાથેનું તેનું વર્તન રાજ્યને માટે, રાષ્ટ્રને માટે, બળને માટે, સેનાને માટે, વાહન (હાથી, ઘોડા આદિ) ને માટે, નગરને માટે, અંતપુરને માટે અને જનપદને માટે પણ કલ્યાણકારી નથી. “ગં ગં વિમઢવાળે રાપા સળહિં નિહિં કિછે વિષ્ણશિવજો” વિમલવાહન રાજાએ સાધુ નિગ્રંથની સાથે આ પ્રકારનો જે મિથ્યાભાવ ધારણ કર્યો છે, તે કઈ પ્રકારે ઉચિત નથી. “તે વેચે હંજુ વાળુદિજા! શું विमलवाहणं राय एयमद्रं विनवित्तए तिकट्ट अन्नमन्नरस तियं एयम, पडिसु. જોતિ” તેથી હે દેવાનુપ્રિયે! આપણે માટે એ જ ઉચિત છે અને શ્રેયસ્કર છે કે આપણે આ બાબતમાં વિમલવાહન રાજાને સમજાવીને તેને તેમ કર તે અટકાવીએ. આ પ્રકારની અ ન્યની વાતને તેઓ સ્વીકાર કરશે. “ife. પુણેત્તા નેવ વિમરવાળે રજા તેને વાછતિ” ત્યાર બાદ તેઓ વિમલવાહન રાજાની પાસે જશે. “વાઇિત્તા વાહિયં સત્તÉ સિરાવજો મથg નહિં દૃ વિમઢાળ રાચં જ વિજ્ઞાળું ઉદ્ધાતિ” ત્યાં જઈને તેઓ દસે આંગળીઓના નખ જેમાં મળી જાય છે એવી બને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તક પર ધારણ કરીને “વિમલવાહન રાજાનો જય હો! વિમલવાહન રાજાને વિજય હો !” એવા શબ્દોના ઉચ્ચારણ દ્વારા વિમલવાહન રાજાને વધાવશે. “જ્ઞાવિત્તા વાણી” વધાવીને આ પ્રમાણે કહેશે-“gવે વહુ તેનાઇવિચા! તમને િનિriળે િનિરખું વિવિઝા - જરૂર વાસંતિ જ્ઞાવ સારૂ નિવિણ તિ” હે દેવાનુપ્રિય ! આપ શ્રમણ નિર્ગથે પ્રત્યે મિથ્યાભાવ ધારણ કરીને કેટલાક શ્રમણનિર્ચની નિંદા કરી રહ્યા છે, કેટલાકને ઉપહાસ કરી રહ્યા છે, ઈત્યાદિ પૂર્વોક્ત કથન-એટલે કે “આપ કેટલ ક શ્રમણ નિને દેશમાંથી હાંકી કાઢે છો” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “તેં તો વસ્તુ एय देवाणुप्पियाणं सेय, ना खलु एयं अम्ह सेयं, नो खलु एय' रज्जस्स वा જ્ઞાd ગળવારણ વા હૈ” શમણનિર્ચ થેની વિરૂદ્ધનું આપનું આ વર્તન આપને માટે પણ કલ્યાણકારી નથી, અમારે માટે પણ કલ્યાણકારી નથી, રાજ્ય, રાષ્ટ્ર, બળ, સેના, વાહન, નગર અને જનપદને માટે પણ તે શ્રેયસ્કરનથી. “ વાપુરાયા ! મોહિં નિહિં મિજઈ વિધ્વહિવત્તા” હે દેવાનુપ્રિય ! આપ શ્રમણ નિની સાથે જે મિથ્યાભાવ ધારણ કરી રહ્યા છે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨ ૩૭