________________
કરશે. “અબે આરણિ, અજરૂણ અવઘિહિ, અરૂણ, નિછહિ, અન્વેષણ નિમહિ૬, સંહિ, કારણ તે કેટલાક શ્રમણ નિચેની નિંદા કરશે કેટલાક શ્રમણ
નિની હાંસિ ઉડાવશે-પરિહાસ કરશે, કેટલાક શ્રમણને તે ધિક્કારશે, કેટલાક નિગ્રંથની નિભટ્સના કરશે, કેટલાક શ્રમણ નિગ્રંથને બાંધશે, કેટલાક શ્રમણ નિર્ગથેની અવરજવરમાં અંતરાઈ રાખશે, “વેTયાળ વિર છે ફિ” કેટલાક શ્રમણ નિર્ણનાં શરીરના અવચેનું છેદન કરશે, અgg vમાણિ” કેટલાક શ્રમણ નિગ્રંથને મારશે “જરૂર સહિ” કેટલાક શ્રમણ નિગ્રંથને ઉપદ્રવ કરશે. “ગાવાળું वत्थं, पडिग्गह, कंबलं, पायपुंछणं आछिदिहिइ, विछिदिहिइ, भिदिहिइ, अवहरिહિ, કાજે રૂચાળે મત્તા વોઝિવિહિ કેટલાક શ્રમણ નિગ્રંથોના વસ્ત્રને, પાત્રને, કામળને, અને પદોંછનને (પગ લૂછવાનું સાધન) તે લૂંટશે, વિશેષ રૂપે તેની ચોરી કરાવશે, તેમના પત્રાદિકને ફેડી નાખશે, તથા તેની ચોરી કરાવીને તે વસ્તુઓને ગુપ્ત સ્થાનમાં રખાવશે, તથા કેટલાક શ્રમણનિને આહારપાણી વહરાવવાને પણ તે નિરોધ કરશે. “ gu નિઝરે ? કેટલાક શ્રમણને તે નગરની બહાર પણ હાંકી કાઢશે, “કngg નિરિવા દિ' અને કેટલાક શ્રમણનિને તે દેશબહાર પણ કાઢી મૂકશે “ત્તરૂ
થતુવારે 7થશે જ સાક્ષર જ્ઞાન વરૂતિ” ત્યારે શતદ્વાર નગરના અનેક રાજેશ્વર, તલવર આદિ સાર્થવાહ પયતના લેકે એક બીજાને આ પ્રમાણે કહેશે-gā હુ વાણુવિઘા! વિચાળે ચા તમહં કિછે વિવિજો” હે દેવાનુપ્રિયે ! વિમલવાહન રાજા શ્રમણનિગ્રંથે પ્રત્યે મિથ્યાભાવ ધારણ કરી રહ્યો છે, એટલે કે તે તેમની સાથે વિરુદ્ધાચરણ કરવાને કટિબદ્ધ થઈ ગ છે. તે કેટલાક નિચેની નિંદા કરે છે, કેટલાકને ઉપહાસ કરે છે, કેટલાક ને ધિક્કારે છે, કેટલાકની નિર્ભના કરે છે, કેટલાકને બાંધે છે, કેટલાકના અવરજવરને વિરોધ કરે છે, કેટલાક શ્રમણ નિગ્રંથના અંગેનું તેણે છેદન કર્યું છે, કેટલાકને તેણે માર પણ માર્યો છે, કેટલાક શ્રમણ નિગ્રંથ પર જુદા જુદા ઉપદ્ર કર્યા છે, ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વર્ણન અહી ગ્રહણ કરવું જોઈએ. કેટલાક શ્રમણ નિર્ચ.
ને તેણે દેશની બહાર પણ હાંકી કાઢવા છે,” આ કથન પર્યન્તનું તેના સાધુએ સાથેના દુવ્યહવારનું કથન કરવું જોઈએ,
" नो खलु देवाणु दिग्या ! एयं अम्ह सेय, नो खलु एयं विमलवाहणस्स रन्नो सेय', नो खलु एयं रज्जरस वा, रदुस्स वा, बलस्स वा, वाहणस्स वा પુરણ વા, તે જણ ઘા, રાવણ વા છે તે તેની આ શ્રમણ નિરાશે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨ ૩૬