________________
" तर णं विमलवाहणे राया सुभूमि भागस्त्र उजाणस अदूरसामंते रहचरियं
માળે ફારું ગળપાદ' છ છ વાવ ગાયના પાણિદિર” રથકીડા કરતાં કરતાં તે સુમંગલ અણગારને નિરન્તર છ છઠ્ઠની તપસ્યા વડે આત્માને ભાવિત કરતા, આતાપના ભૂમિમાં બન્ને હાથ ઊંચા કરીને આતાપના લેતાં જશે. “gifસત્તા માસુમત્તે ગાવ મિલિમિમાળે કુમારું વનર જાતિ
in mોરદાવેદિg” તેમને જોઈ ને તે ક્રોધથી લાલપીળો થઈ જશે, અને રુષ્ટ, કુદ્ધ અને કુપિત થઈને દાંત વડે પિતાને હોઠ કરડશે અને ક્રોધથી હું આ
આ થઈને તે પિતાના રથના આગલા ભાગ વડે સુમંગલ અણગારને ઠેકર મારીને નીચે પાડી નાખશે. “તe f સે કુછે રે વિમe. વાળે રજા રવિ નરવિર મળે તળિયં ૨ ઉત્તેદિઆ પ્રકારે વિમલવાહન રાજા દ્વારા રથના અગ્રભાગની ડોકરથી પીડિત કરાયેલ-નીચે પાડી નંખાએલા તે સુમંગલ અણગાર ધીમે ધીમે ઊભા થશે. “Qા રોજ જ ૩ઢ વાળો પાકિય ૨ નાવ ગાયના વિસ્લિરૂ ઊભા થઈને તેઓ બીજી વાર હાથ ઉંચા કરીને, આતાપનાભૂમિમાં આતાપના લેવા લાગી જશે, "तए णं से विषलवाहणे राया सुमंगलं अणगारं दोच्चपि रहसिरेणं णोल्लावेहिह" ત્યાર બાદ વિમલવાહન રાજા ફરીથી રથના અગ્રભાગની ઠેકર મારીને સુમ. ગળ અણગારને નીચે પાડી દેશે. “તા જે તે સુમંnછે નળકારે વિમઢવાળે
ના રોજંપિ શિરે નોટ્ટવિણ ના ઘનિર્ચ સળિયું દૃહિણઆ પ્રમાણે વિમલવાહન રાજા વડે બીજી વાર પણ રથના અગ્રભાગની ઠેકર મારીને નીચે પાડી નંખાયેલા તે સુમંગળ અણુગાર બીજી વાર પણ ધીમે ધીમે ઊભા થશે. ઉર્ત્તા શોહિં દિg” ઊઠીને તેઓ પિતાના અવધિજ્ઞાનને પ્રયોગ કરશે.
રો િવવેત્તા વિમઢવાણ નો તીચન્દ્ર રોહિણા શોમોહિ” પિતાના અવધિજ્ઞાનને પ્રયોગ કરીને તેઓ વિમલવાહન રાજાના ભૂતકાળને અવધિજ્ઞાન વડે જાણું લેશે. “બાપત્તા વિમઢવાહ રાચં ચં વ”િ અને તેઓ વિમલવાહન રાજાને આ પ્રમાણે કહેશે–“નો હજુ સુમં વિમરવાળે
વા, ના વહુ તુ વળે રાધા, નો વહુ તુમ મા ચા ” તમે વિમલવાહન રાજા નથી, તમે દેવસેન રાજા નથી, તમે મહાપદ્મ રાજા પણ નથી. પરતુ “તુH V ફુગ તરજે મવાળ નો નામં મંઢિપુત્તે ટ્રોથા, સમાવાયા જાવ છ૩મથે વેવ ” તે આની પહેલાં ત્રીજા ભવમાં મખલિપુત્ર ગોશાલ હતા. તે ભવમાં તે પ્રમાણેને ઘાત કર્યો હતો, શ્રમણને માર્યા હતા, શ્રમને વિરોધ કર્યો હતો ઈત્યાદિ પૂર્વોકત વિશેષ શેવાળા તે છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કર્યો હતો. “તે તથા सव्वाणुभूइणा अणगारेण पभुणा वि होऊण सम्म सहिय खमिय तितिक्खिय', અહિણ” તે સમયે જે કે સર્વાનુભૂતિ અણગાર તમને શિક્ષા કરવાને સમર્થ હતા છતાં પણ તેમણે તમારા અપરાધને (તેમની સામે તેજલેશ્યા છોડવારૂપ અપરાધને) નિર્વિકાર ભાવે સહન કર્યો હતે, તમારા અપરાધને ક્ષમાની દૃષ્ટિએ જે હો, શાંતિપૂર્વક અપરાધ સહન કરવાની પોતાની શકિતનું પ્રદર્શન કર્યું હતું, “ તે તથા મારા માને રમુખ વિ ષાર શાિલિચં” તથા તમારા તે ભવમાં શ્રમણ ભગવાન
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૩૯