________________
..
મહાવીર સ્વામીએ પશુ તમારા અપરાધને, પેતે સમથ હોવા છતાં પશુ સડન કર્યાં હતા, તમારા અપરાધને ક્ષમાદષ્ટિએ જોચા હતા, અને શાન્તિ પૂર્ણાંક અપરાધ સહન કરવાની પેાતાની શકિતનું પ્રદર્શન કર્યુ હતું. “ સં નો પત્તુ તે બહું તદ્દા ભ્રમ' સËિ જ્ઞાવાચિત્તિમાંં ” પરન્તુ તેમની જેમ હુ'તમારા અપરાધને સહન નહી' કરૂ', તે અપરાધની ક્ષમા પણ નહીં કરૂ, સહન કરવાની ઈચ્છા પણ નહીં કરૂં' અને તેને શાન્તિપૂર્વક સહન કરવાની શકિતનું પ્રર્દેશન નહી કરૂ' પરન્તુ " अहं ते नवरं सहयं सरहं સલાયિ તવેન સેળ જ્ઞાહ્ä કાચ્ચું મસદ્ધિ' રિજ્ઞામિ ” હું તને ઘેાડાસહિત, રથસહિત અને સારથિસહિત, મારી તપજન્ય તેજોલેશ્યાના એક જ આઘાત વડે, પાષાણુમય યંત્રના એક જ આઘાતની જેમ, લક્ષ્મ કરી નાખીશ. અહીં “ આજ્ઞાÄ કાદવ ” આ એ ક્રિયાવિશેષણા છે. જે ભમ્મક્રિયા કરવામાં એક જ આશ્ચાત (પ્રહાર, ઝટકે) ખસ થઈ પડે છે, તે ભસ્મક્રિયાનું નામ હું એકાત્ય ” છે. પાષાણમય માર ́ત્રને ફૂટ કહે છે, આ ફૂટ (પાષાણમય મારકયત્ર)ના જેવા આઘાત હાય છે. એવા જે ક્રમને આઘાત હોય છે, તે કર્મનું નામ ચૂંટાત્ય છે. ‘સદ્ ાં તે વિમવાળે રાચા सुमंगले अणगारेणं एवं वुत्ते समाणे आसुरत्ते जाव मिसमिसेमाणे सुमंगलं અળા તëવિરારેનં ોહાવેદ્દિ " વિમલવાહન રાજા સુમ′ગલ અણુગારનાં આ પ્રકારના વચના સાંભળીને ક્રોધથી લાલપીળેા થઇ જશે, ક્રોધાનલથી પ્રજવલિત થઇ જશે અને રૂષ્ટ, ક્રુદ્ધ, કુપિત થઇને તે પેાતાના દાંત વડે હાર્ડ કરડશે, દાંત કચકચાવશે અને આકું આ થઈને ત્રીજી વાર પણુ રથના અગ્રભાગ વડે ઠોકર મારીને સુમ'ગલ અણગારને નીચે પછાડશે. તદ્ ન્ से सुमंगले अणगारे बिमलवाहणेणं रण्णा तच्चपि रहस्रिणं नोल्लाविए समाणे આમુત્તે ગાવ મિલિમિલેમાને આયાગળમૂમિત્રો વોહર ' જ્યારે ત્રીજી વાર વિમલત્રાહન રાજા રથના અગ્રભાગની ચાટ વડે તેમને નીચે પછાડશે, ત્યારે તે સુમ'ગલ અણુગાર ક્રોધથી લાલપીળા આદિ થઈ જઈને તાપનાભૂમિ પરથી નીચે ઉત્તરશે. “ વરોહિફ્તા સેચાલમુવાળ સમોનિહિ ’’ નીચે ઉતરીને તેએ તૈજસ સમુદ્ધત કરશે. ‘“ મેચા સમુગ્ધાળું સ્રોનિત્તા અત્તર્વોચાડ્યું વચોદવિહિર ” તૈજસ સમ્રુદ્ધાત કરીને તેઓ સાત આઠ ડગલાં પાછા હુડી જશે વચ્ચો જત્તા વિમવાળ ગાય' સર્ચ' સાદું સબ્રાહિય તમેળ àાં નાગ માનસ પેહિ' પાછા હઠીને પોતાની તપજન્ય તેજોલેશ્યાના એક જ આઘાત વડે, તેએ વિમલવાહન રાજાને રથ, ઘેાડા અને સારથિસહિત, કૂટાઘાતની જેમ, ભસ્મ કરી નાખશે. હવે ગૌતમ સ્વામી
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૪૦