________________
મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“સુiri અંતે ! જનારે વિમઝarot राय सहयं जाव भाखरासि' करिता कहिं गच्छहिइ, कहि उवजिहिइ"है ભગવન! વિમલવાહન રાજાને, રથ, ઘોડા અને સારથિસહિત ભરમ કરીને સુમંગલ અણગાર કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયા!સુમાને કળારે વિવાહi રા' પડ્યું जाव भासरासि' करित्ता बहूहि चउत्थ छटुम-दसम दुवालस जाव विचित्तेहि तवोकम्मे हि अप्पाणं भावेमाणे बहूहि वासाई सामण्णपरियागं पाउणेहिइ" હે ગૌતમ ! સુમંગળ અણગાર વિમલવાહન રાજાને રથ, ઘોડા અને સારથિ સહિત ભસ્મ કરીને અનેક ઉપવાસ, છઠ્ઠ, અઠમ, દસમ, દ્વાદશભકત આદિ વિવિધ તપસ્યાઓ વડે આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષ સુધી સાધુપર્યાયનું પાલન કરશે. “gramત્તા મારિયાઈ ખાણ સ િમત્તા અનurg छेदत्ता आलोइयपडिकेत समाहिते कालमासे कालं किच्चा उङ्क चंदिम जाव गेवेजविमाणावाससय वीईवइता सव्वदसिद्ध महाविमाणे देवत्ताए उववज्जिहिइ" સાધુપર્યાયનું પાલન કરીને તેઓ એક માસને સંથારો ધારણ કરશે અનશન દ્વારા ૬૦ ટંકના જનને તેઓ પરિત્યાગ કરશે, અને અલેચના અને પ્રતિકમણ કરીને, સમાધિભાવ સંપન્ન થઈને, કાળને અવસર આવતાં કાળ કરીને, ઉદ્ઘલેકમાં ચન્દ્રસૂર્યથી લઈને નવ વૈવેયક વિમાને પર્યંતના દેવકનું ઉલ્લંઘન કરીને, સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં રવ રૂપે ઉત્પન્ન થશે. “ત્તા તેવા બાળમજુરે તેરી સાપરોવમારું િgumત્તા” આ સર્વાર્થસિદ્ધ વિમાનામાં દેવની જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી રહિત સ્થિતિ સામાન્યરૂપે ૩૩ સાગરોપમની જ કહી છે. “ત€ € सुमंगलस्स वि देवरस अजहण्णमणुकोसणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता" ત્યાં સુમંગલ દેવની પણ સામાન્ય રૂપે ૩૩ સાગરોપમની જ સ્થિતિ કહી છે. “ જો મંતે ! કુમારું રે તારો રેaો મો જ્ઞાવ માવિ જાણે વિવિજ્ઞહિફ જાવ બંત ક્રોહિ”ૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-તે સુમંગલ દેવ તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થઈ ગયા બાદ, ત્યાંથી ચવીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-તેઓ ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે મુકત થશે, પરિનિર્વાત થશે અને સમસ્ત દુઃખને અનત કરશે. સૂ૦૨૧
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૪૧