SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ “વિમાને મતે ! સાચા સુમંઢેvi” ઈત્યાદિ– ટીકાર્યું—આ સૂત્રમાં સૂત્રકારે શાલકના બીજા અનેક જન્મોના વૃત્તાંતની જ પ્રરૂપણ કરી છે–ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“વિમઢવાળે અંતે ! રાજા કુમi अणगारेणं सहए जाव भासरासी कए समाणे कहि गच्छहिइ ? कहि उववનિ”િ હે ભગવન ! જ્યારે સુમંગળ અણગાર વિમલવાહન રાજાને તેના ઘોડા, રથ અને સારથિસહિત, પિતાની તપન્ય તેજલેશ્યાના કૂટાઘાતના જેવા એક જ આઘાતથી, બાળીને ભસ્મ કરી નાખશે, ત્યારે તે ક્યાં જશે? કયાં ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! વિમઢવાળે ઇ ાચા સુખંજસે શાगारेणं सहए जाव भासरासी कर समाणे अहे सत्तमाए पुढवीए उक्कोसकालदिइચંદિ નહિ રેચત્તા જવાિ ” હે ગૌતમ ! સુમંગલ અણુગાર વિમલવાહન રાજાને જ્યારે ઘડા, રથ અને સારથિસહિત ભસ્મીભૂત કરી નાખશે. ત્યારે તે વિમલવાહન રાજા અધ સપ્તમી નરકના નરકાવાસમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારક રૂપે ઉત્પન્ન થશે જ્યારે ત્યાંના આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરશે, ત્યારે ત્યાંથી નીકળીને મનમાં ઉત્પન્ન થશે. તે तत्थ सत्थवज्झे दाहवक्कंतीए कालमासे कालं किच्चा, दोच्चपि अहेसत्तमाए દત્તરી ત્યાં તે શસ્ત્રથી મારવા એગ્ય બનીને દાહની પીડાથી કાળના અવસરે કાળ કરીને ફરીથી અધઃસપ્તમી પૃથ્વીમાં “afક્ટોત્તરશાસ્ત્ર પ્રિયંતિ Rાણ નેફરાણ કવારિદ્દિ” ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. “શે તોડાત૬ ૩૩વત્તિ વંકિ મરછેદુ હવવાહિ” ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થતાં, ત્યાંથી નીકળીને તે ફરી મોમાં ઉત્પન્ન થશે. “તી વિ ઘરથaષે જાવ દિવા છઠ્ઠી તમા પુઢવી કawાદિધિ નાચંસિ ને રૂદત્તાપ વાજ્ઞિણિ” ત્યાં પણ તે સાવધાઈ થઈને દાહની પીડાથી કાળને અવસરે કાળધર્મ પામીને છઠ્ઠી તમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જશે. “ vi zતો નાર દરદ્રિત્તા સુરાપુ વવાન્નિહિ” ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થતાં, ત્યાંથી નીકળીને તે સ્ત્રી રૂપે ઉત્પન્ન થશે. “તર વિ નં ૪થા રાષ્ટ્ર રાવ રોકવાર પુવીર રોણઝારા કાર રદ્દિત્તા રોકવં િરૂરિયચાવવવઝિ”િ ત્યાં પણ શસ્ત્રવધાર્યું થઈને દાહની પીડાથી કાળ કરીને ફરી છઠ્ઠી તમ પ્રભા નરકમાં ઉત્કટકાળની સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે ત્યાંથી નીકળીને તે ફરી સ્ત્રી પર્યાયમાં ઉત્પન્ન થશે. “તર વિ of eત્થવ ગાંવ ક્વિા પંજमाए धूमप्पभाए पुढवीए उक्कोसकाल जाव उव्वट्टित्ता उरएसु उववज्जिहिह" તે પર્યાયમાં પણ તે શસ્ત્રવધાહ થઈને દાહની પીડાથી કાળ કરીને પાંચમી ધૂમપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંની આયુરિસ્થતિ પૂર્ણ થતાં ત્યાંથી નીકળીને તે સમાં ઉત્પન્ન થશે. તત્વ વિ નથવષે જ્ઞાવિ દિવા કિ વંચમા ગુઢવી નાવ ૩ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૪ ૨
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy