SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિત્તા, હોöાન કહ્યુ પત્રવત્ત્તિ ્િ” ત્યાં પણ તે શસ્ત્રધા થઈને દાહની પીડાને અનુભવ કરીને કાળધમ પામીને કી ધૂમપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને ખીજી વાર પણ તે સર્પ રૂપે ઉત્પન્ન થશે. जाव किच्चा चउत्थीए पंकप्पभाए પુવીણ જોલ સાજિંદુËાલ જ્ઞાન કટ્રિત્તા સીહે ગિ”િ ત્યાં પણ પૂર્વોકત પ્રકારે કરી કાળ કરીને તે ચેાથી પ'કપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંની આયુસ્થિતિના ક્ષય થતાં, ત્યાંથી નીકળીને તે સિંહૈામાં ઉત્પન્ન થશે. “ સસ્થાન ળ સાથયજ્ઞે तहेव जाय किव्वा दोच्चपि चउत्थीप पंकजाब उब्वट्टिना, दोच्बंपि सीहेसु उववનિર્િ” તે સિ’હુભવમાં પણ તે શસ્રવધાહ થઈને દાહની પીડા ભાગવતા થકે કાળના અવસરે કાળ કરીને ક્રીથી ચેાથી પંકપ્રભા નરકમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંની આયુસ્થિતિના ક્ષય કરીને તે ક્રી સિહ રૂપે ઉત્પન્ન થશે. “નાવ વિના તત્ત્વાર્ વાહુયવ્માર્ જોધાજી નાવ દુત્તા પવૅલીઘુ વિહિર' ત્યાં પણ તેના શસ્ત્રથી વધુ થશે અને દાહની પીડાથી તે કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને તે અનન્તર સમયમાં પક્ષીઓમાં ઉત્પન્ન થશે. तत्थ विणं सत्थवज्झे जाव किच्चा दोच्चपि तच्चाए वालुय जाव उव्वट्टित्ता दोच्चपि पक्खीसु वालुय जाव સત્રવજ્ઞિહિર '' ત્યાં પણ તેના શસ્ત્ર વડે વધુ થશે અને દાહની પીડાથી યુકત થઈને, કાળને અવસરે કાળ કરીને તે ફરી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉષ્કૃટકળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ફરીથી તે પક્ષિઓમાં ઉત્પન્ન થશે. जाव किच्चा दोच्चाए सक्कर पभाए નાવ કટ્ટત્તા સીલવેવુ ચિ”િ તે પક્ષીના ભવમાં તેના શસ્ત્ર વડે વધ થશે અને દાહની પીડાથી કાળ કરીને તેના જીવ ખીજી શકરાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને તે કાચિ'ડા, કાચબા આદિ રૂપે ઉત્પન્ન થશે. तत्थ विणं सत्थवझे जाव किच्वा दोच्चे वि दोच्चाए सक्करपभाए जाव उवट्टित्ता दोच्चपि લીલવેનું વજ્ઞિધિક્ ” તે ભવમાં પણ તેના શસ્ત્રથી વધ થવાથી દાહની (6 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૪૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy