SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પીડાથી કાળ અવસરે કાળ કરીને ફરીથી તેને જીવ બીજી શર્કરા પભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે ત્યાંની આયસ્થિતિને ક્ષય થતાં જ તે ત્યાંથી નીકળીને ફરી કાચિંડા આદિના ભવેમાં ઉત્પન્ન થશે. “ વાર હિરા રૂપીયે રવળમાd gઢવી ઉત્તરચંસિ નહિ ને વત્તાપ વાષિરહિત્યાં પણ (સરીસૃપના ભવમાં પણ) તેને શસ્ત્ર વડે વધ થવાથી દાહ ઉત્પન્ન થવાથી કે કાળને અવસર આવતા કાળ કરીને પહેલી રત્નમ મા પૃઓમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. “ વાર ૩ વદિતા સળી; રવિિહ” ત્યાંની આયસ્થિતિને ક્ષય થતાં તે ત્યા થી નીકળીને સંગ્નિ જીવોમાં ઉત્પન્ન થશે. તરા જે સરળવષે વાર દિવા બસળીવિિા સંજ્ઞીભાવમાં પણ શસ્ત્રવ વધ્ધ થઈને દાહની પીડાથી પરિતપ્ત થઈને કાળને અવસરે કાળ કરીને તે અસંસી જીવેમાં ઉત્પન્ન થશે. “તસ્થ વિ નં પત્થવષે વાવ किच्चा दोच्चं इमीसे रयणप्पभाए पुढवीए पलिओवमस्स असंखेज्जभागद्विइयंसि ife ને ચત્તા સત્તાાિ ”િ તે અસંજ્ઞિભવમાં પણ શસ્ત્ર વડે તેનો વધ થશે અને દાહની ઉત્પત્તિને લીધે કાળમાસે કાળ કરીને તે બીજી વાર પણ આ રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. જે ક્રમે અસંગ્નિ આદિ જી રત્નપ્રભા આદિમાં ઉત્પન્ન થાય છે, એજ કમાનુસાર અહીં પણ તેમને ઉત્પાદ કહેવામાં આવ્યો છે, એવું સમજવું જોઈએ એજ વાત “અavળી વસ્તુ ઘઢમ” ઈત્યાદિ સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે ન તો ઝાવ ૩૩વરિા કારૂં રૂમારું સ્વાઈવાળારું મયંતિ” તે વિમલવાહનને જીવ રત્નપ્રભા પૃથ્વીમાંથી ઉદ્વર્તન કરીને, “જHYકશીળ, હોમપલ્લી, ગુજવણીમાં વીવાવલ્લીન ” ચર્મ પક્ષી–ચામડચિડિયા વગેરે, લેમપક્ષી-હંસ વગેરે, સમુદ્ગક પક્ષી–સમુદ્ગક આકારની પાંખોવાળાં પક્ષી, જે મનુષ્યક્ષેત્રની બહારના ક્ષેત્રોમાં જ રહે છે અને ઉડતી વખતે પણ તેમની પાંખે સંકુચિત રહે છે, તથા વિતતપક્ષી-વિસ્તારિત પાંખવાળાં પક્ષી, આ પક્ષીઓ પણ મનુષ્યક્ષેત્રની બહાર જ રહે છે, આ ખેચરના જુદા જુદા ભેમાં “તેણુ નાચતરસવુંત્તો દારૂના કરારૂત્તા તથ્થર તળેવ મુકકોર નુકસાહિg” એટલે કે આ પક્ષીઓમાં અનેક લાખ વાર મરી મરીને ફરી કરીને એજ ભામાં વારંવાર ઉત્પન્ન થશે. “વસ્થ જીવ નું સરળવશે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ २४४
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy