SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 66 areeriate कालमासे कालं किच्चा जाइ इमाई भुयपरिसम्पविहाणाइं भवंति " સસ્થાનમાં ધસ્ત્ર વડે વધુ થવાને કારણે દાહની ઉત્પત્તિથી કાળના અવસરે કાળ કરીને નીચે દર્શાવેલા ભુજપરિસર્પામાં-કાચિડા, નાળિયા, આફ્રિ गोहाणं नाणं जहा पत्रवणायए જ્ઞાનનમાળ' '' સરડા આદિ જાહક પતના જીવે માં પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પત્રમાં જે કાચિંડા, નાળિયા આદિ જાહક પર્યંતના ભુજપરિસર્પો કહ્યા છે, તેમાં ‘ ગળેણચાસ સુત્તો, લેસ ના વાળ, અનેક લાખ વાર મરી મરીને એજ ભવામાં કરી ફરીને વારવાર ઉપન્ન થશે એટલે કે અહીં ખેચર પક્ષીઓના ભવામાં ઉત્પત્તિના વિષયમાં જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન ભુજપરેસોંમાં પણ તે જીવની ઉત્પત્તિ વિષે સમજવુ'. जाव किया जाई રૂમારૂં કલિવિહારૂં મયંતિ ” આ કાચિ'ડા, નાળિયા માદિના ભવેશમાં તેનેા શસ્ત્ર વડે વધ થશે અને દાહની ઉત્પત્તિથી તે જીવ કાળ કરીને ઉરશ્ન પરિસમાં, “હોળ' અચાળ બાન્નાહિંયાળ' મોશાળ ” એટલે કે સર્પ, અજગર, આશાલિકા (સર્પ જાતિના એક ખાસ લે), (મહાસર્પ) આ ઉપરિસર્યાંના ભેદોમાં “ इमाई उत्पयविहाणाई भवंति ” અનેક લાખ વાર મરી મરીને એજ ભવામાં ફ્રીકીને વારંવાર ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્ર વડે હણાઈને દાહની ઉત્પત્તિથી કાળના અવસર આવતા કાળ કરશે, અને આ પશુઓના ભેદમાં 66 લયસÆ નાવ અને મહેારગ દિશાનાફૂં 66 તેષુ સંજ્ઞા-સુરાળ', સુવુડાન', મંડીષચાળ, અળચાળ ' એક ખરીવાળાં– ઘેાડા આદિમાં, એ ખરીવાળાં ગાય, ભેંસ આદિમાં, ગેાળાકારના પગવાળાં હાથી, ઊંટ આદિમાં, નહારવાળાં પયુકત સિહ, વાઘ વગેરેમાં અને પ્રચલિત જ્ઞાન જિલ્લા નારૂં માનØચવાળાનું_મયંત્તિ ” અનેક લાખ વાર મરી મરીને એજ ભવેમાં ફ્રી ફ્રીને વાર વાર ઉત્પન્ન થશે. તે ચાપગાં પશુના ભવામાં પણ તે જીવના શસ્ત્ર દ્વારા વધ થશે, તે કારણે દાહની ઉત્પત્તિને લીધે કાળ અવસરે તે જીવ કાળ કરીને જળચર જીવામાં ઉત્પન્ન થશે. તંગન્હા ” તે જળચરાના ભેદો નીચે પ્રમાણે છે.-“ મજ્જાળ, कच्छभाण, जाव सुसुमाराण મત્સ્ય, કાચબા, ગ્રાહ, મગર, અને શિ’શુમાર. वे अगय सहस्त्र जाव किच्चा जाई इमाई चाउरिदियविहाणाई भवंति " આ જળચરાના ભેમાં અનેક લાખ વાર મરી મરીને ફરી ફરીને એજ ભવામાં ઉત્પન્ન થશે. તે જળચર ભવામાં પણ શસ્ત્ર વડે તે જીવના વધ થશે ") 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ܕܕ ૨૪૫
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy