________________
अगमय वहस्स
અને દાહની ઉત્પત્તિથી કાળ કરીને તે જીવ ચતુરિદ્રિય જીવાના ભેદોમાં ઉત્પન્ન થશે. ‘સંજ્ઞા' જેવાં કે-“ અધિયા, નૈત્તિયાાં, ના પન્નત્રના ફે નાવ ગોયમજીદાન” અશ્વિકા, પાત્રિકા અને પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં કહ્યા પ્રમાણેના માખી, ગમસિકા આદિ છાણુના કીડા પન્તના જીવા. “ તેવુ जाव किच्चा जाईं इमाई तेइंदियविहाणाई भवंति - तंजहाવનિયા ગાવ સ્થિરોંઢાનું ” તે ચતુન્દ્રિયામાં અનેક લાખ વાર મરી મરીને ફરી ફરીને તેઓ એજ ભવામાં ઉત્પન્ન થશે અને તે ચતુરિન્દ્રિય ભવેમાં પણ શાસ્ત્ર વધ્યું થઈને દાહની ઉત્પત્તિથી કાળધર્મ પામીને ઉચિત, રાહિણિક, કુન્થુ, કીડી, હસ્તિથી આદિ ત્રીન્દ્રિય જીવામાં ઉત્પન્ન થશે. ૮ સંજ્ઞદ્દા ’-જેમકે-‘ રચિયાળ जात्र સ્થિનોંદાનેં 'ઉપચિત યાવત્ રાહિણિક, કુન્થુ, પિપીલિકા (કીડી) અને હસ્તિૌડ तेसु अणेग
6:
जाव किया जाईं इमाई बेइंदिय-विहाणाई भवंति, तंजहा - पुलाकिमियाण' ગાય સમુદ્ધિવાળ” તે ભવામાં પણ અનેક લાખ વાર મરી મરીને ફ્રી ક્રીને એજ ત્રીન્દ્રિય લવામાં તે જીવ ઉત્પન્ન થશે. તે ભવામાં પણ શસ્ત્રવધાતુ થઈને દાહની ઉત્પત્તિથી તે જીવ કાળધર્મ પામીને પુલાકૃમિ, કુક્ષિ કૃમિ, ગફૂલક, ગેલેામ અને સમુદ્રલિક્ષ નામના દ્વીન્દ્રિય જીવના ભેદોમાં ઉત્પન્ન થશે. . तेसु अणेगसयसहरस जाव किच्चा जाई इमाई वणस्सइ विहाળારૂં મયંતિ ” તે ભવામાં પણુ અનેક લાખ વાર મરી મરીને અને ત્યાં જ ક્રીકરીને ઉપન્ન થઈને તે છત્ર શસ્ત્રધાતું થઇને દાહની ઉત્પત્તિથી કાળને અવસરે કાળ કરીને, નીચે દર્શાવેલ વનસ્પતિકાયિક જીવના ભેદેોમાં ઉત્પન્ન થશે. “ સંગહા-કલાનું, શુષ્કાળ', ગાય કુળાનં '' જેવાં કે વૃક્ષ, ગુચ્છપુષ્પસ્તમક, વૃન્તાકી આદિ, ગુલ્મ, નવમાલિકા આદિ લતા, પદ્મલતા, પુષ્પત્તી આદિ વેલ, પત્રક-શેરડી વગેરે, તૃણુ-કુશ આદિ, વલય-તાલ, તમાલ આદિ, હરિત-અધ્યારોહક, તન્દુત્રીયક (તાંદળજો) આદિ, ઔષધિ– શાલિ, ગામ આદિ, જલરુહ-કુમુદ આદિ, અને કુહુણ-ભૂમિટક આદિ. “ તેવુ મનેવય નાવ ચાચાÆફ ' તે જીવ તે વનસ્પતિ ભેદમાં અનેક લાખ વાર મરી મરીને એજ ભવામાં ફ્રીશ્રીને ઉત્પન્ન થશે. “ ાત્ર ૨ णं कडुयरुकखेसु कडुयवल्लीसु सव्वत्थ वि णं सत्थवज्झे जाव किच्चा जाई આર્ં વાધાવિાળવું મયંતિ ’' ખાસ કરીને કટુક વૃક્ષેામાં-નિમ્માદિકામાં અને સેમલતા આદિ કટુક વેલેામાં તે અધિક વાર ઉત્પન્ન થશે તે ભવેામાં પણ તે જીવ શસ્ત્રવધ્યું થઈને દાહની ઉત્પત્તિથી કાળને અવસરે કાળધમ પામીને વાયુકાયિકાના નીચેના ભેદોમાં ઉત્પન્ન થશે, “ સંજ્ઞા ” જેવાં કે
""
વાળવાચાળ, ના યુદ્ઘવાચાળ ” પ્રતીચીવાત (પૂર્વ॰વાત), દક્ષિજીવાત, ઉદીચીવાત (ઉત્તરાત) અને શુદ્ધવાત-મંદ સ્તિમિતવાયું, આ વાયુકાયિક ભેદ્યમાં તે જીવ ઉત્પન્ન થશે. “ તેવુ બળે સચન્નÆગાવ જિજ્જા લાડું મારૂં તેવાનિહાળાનું મયંત્તિ ” આ વાયુકાયિક ભેદેોમાં તે જીવ વારવાર મરીને એજ ભવેમાં ફરી ફરીને ઉત્પન્ન થશે તે પ્રાચીવાતાદિ વાયુકાયિક ભવામાં શસ્ત્રવધ્ય થઈને દાહઉત્પત્તીથી કાળને અવસરે કાળ કરીને તે જીવ આ શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૪૬