________________
તેજસ્કાયિક ભેદોમાં ઉત્પન્ન થશે “તંગહા-નાઢાળ જ્ઞાવ જૂઠંમનિરિર૩ શાળાઓ જેવાં કે-અંગાર, અગ્નિની જવાળાએ, તુષાદિને ભારેલે અગ્નિ, અને સૂર્યકાન્ત મણિમાંથી નીકળતી જવાળાઓ. “ તે જાણવા જ્ઞાન શિના જાવું મારું આgયવાળારું મતિ ” આ અગ્નિકાયિક ભવમાં અનેક લાખ વાર મરી મરીને તે જીવ ફરી ફરીને તે ભમાં જ ઉત્પન્ન થશે, તે અગ્નિકાયિક ભવમાં પણ તે જીવ શસ્ત્રવધ્ય થઈને દાહઉ પતિથી કાળને અવસર આવતા કાળ કરીને આ જે અપૂકાયિકના ભેદ છે તેમાં ઉત્પન્ન થશે-“તંગણા-રણાનું કાર જ્ઞાતોri” ઝાકળ, હિમ, ધુમ્મસ, અને ખાઈનું જળ. “તેણુ કાળાસર ના પાયારૂપ” આ અપ્રકાયિક ભમાં પણ અનેક લાખ વાર મરી મરીને તે જીવ ફરી ફરીને એજ ભવેમાં વારંવાર ઉત્પન્ન થશે. “રણછri ૪ i વારો; તોપણુ” ખાસ કરીને તે ખારા પાણીમાં અને ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. “સાવરણ વિ નં થવષે જ્ઞાન દિ ગાડું ફુમારું પુત્રવિક્ષાવાળા મયંતિ” આ અપૂકાયિકમાં ઉત્પન્ન થયેલ તે જીવ સર્વ સ્થાનોમાં શસ્ત્રવધ્ય થઈને દાહની ઉત્પત્તિથી કાળને અવસર આવતા કાળ કરીને આ જે પૃથ્વીકાયિકના ભેદે છે, તેમાં ઉત્પન્ન થશે. “રંગણા જેવાં કે-“gવી, રક્ષાબં, નાવ સૂચિંતા” પૃથ્વી-માટી, શર્કરાપ્રસ્તર ખંડ કણ, વાલુકા, ધૂળ, ઉપલ-પાષાણુ, સૂર્યકાન્ત મણિવિશેષ, “તેનું
નવસહ જાવ જ્ઞા”િ ઉપર્યુક્ત પૃથ્વીકાયિક ભામાં અનેક લાખ વાર મરી મરીને તે જીવ ફરી ફરીને એજ ભવેમાં વારંવાર ઉત્પન્ન થશે. “ ર જ્ઞાવાચરઘુવિઘણુ” ખાસ કરીને તે ખર બાદર–પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થશે. “સાવથ પિ નું સરથાજો જાવ ઉચા રારિ વીરે વાહિં ચિત્તાણ વવવજ્ઞિ”િ આ પૃથ્વીકાયિક ભમાં તે જીવ શસ્ત્રવધ્ય થઈને દાહનીઉપત્તિથી કાળને અવસર આવતા કાળ કરીને રાજગૃહ નગરની બહારના પ્રદેશમાં વેશ્યારૂપે ઉત્પન્ન થશે, “ તરહ વિ જ સત્યવક નાર જિ વોરંજિ નિ ના સંતો ચિત્તા વાકિનહિ” તે વેશ્યાના ભાવમાં પણ તે જીવ શસ્ત્રો વડે વધ થઈને દાહની ઉ૫ત્તિથી કાળને અવસર આવતા કાળધર્મ પામીને બીજી વાર પણ એજ રાજગૃહ નગરમાં વેશ્યા રૂપે ઉત્પન્ન થશે. સૂ૦૨૨ા
“તર વિ v સરથા જાવ વિઘા રુવ ગંગુરી રીતે ઈત્યાદિ–
ટીકાથ-તા ર ાં સરથા જ્ઞાવ શિશા હેર લંગુરી રી મહેवासे विझगियायमूले बेभेले संनिवेसे माहणकुलंसि दारियत्ताए पञ्चायाहिद
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૪૭