________________
રાજગૃહ નગરની વેશ્યા રૂપે ઉત્પન્ન થયેલ તે વિમલવાહનને જીવ શસ્ત્રવાહ થઈને દાહની ઉત્પત્તિથી કાળને અવસર આવતા કાળ કરીને, આ જબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વિધ્યગિરિની તળેટીમાં આવેલા બેભેલ નામના ઉપનગરમાં બ્રાહ્મણકુળમાં કન્યા રૂપે ઉત્પન્ન થશે. “તણ જ તે રાચિં ૩Hવિચરો વઝુવાહમાવં ગોવામguત્ત” જ્યારે તે બાલિકાના માતાપિતાને એવું લાગશે કે આ કન્યા બાલ્યાવસ્થા પાર કરીને યૌવનાવસ્થાએ આવી પહોંચી છે, ત્યારે તે એ “વહિવાળ સુજેન હિરપળ વિખણાં કિaવિચરણ મારા મારિચત્તા સૂરāતિ” તેને યેગ્ય કરિયાવર કરીને, ગ્ય પતિ સાથે પરણાવશે-એટલે કે ચગ્ય પુરૂષની ભાર્યા રૂપે તેનું પાણિગ્રહણ કરાવશે, “ જં તરલ મારિયા અવિરતરૂ, રુદ્ર, વિતા, અણુમા” આ પ્રકારે ભાર્યા રૂપે પ્રદાન કરાયેલી તે કન્યા તેના પતિને ઈષ્ટ થઈ પડશે, કાન્ત-ખૂબજ પ્યારી, પ્રિય, અને મનોમ (મનમાં સ્થાન જમાવનારી) થઈ પડશે અને તે પતિની આજ્ઞાનું પાલન કરશે. “મંારમાળા તેણ केलाइव सुसंगोविया, चेलपेडा इव सुसंपरिगाहिया, रयणकरंडओविव ससार વિવા, સોવિયા” તેથી ઘરના માણસો આભૂષણેની પેટીની જેમ તેની સંભાળ રાખશે, તેલના સીસા અથવા કોળાની જેમ ખૂબ જ સાવધાનીપૂર્વક તેને સાચવવા ગ્ય ગણશે, જેવી રીતે વસ્ત્રોના ટૂકને વિશેષ આદરની સાથે સંભાળીને રાખવામાં આવે છે, એ જ પ્રમાણે તેને પણ એટલે કે આ કન્યાને પણ ખૂબ જ સંભાળપૂર્વક સુરક્ષિત સ્થાનમાં રાખવામાં આવશે, “માન રીચે ના ૩૦ણું, કાર પરીસરોવરના, કરંતુ ” તેને કદી પણ ઠંડી સહન ન કરવી પડે, ગરમી સહન ન કરવી પડે, ઠંડી ગરમી બને સહન ન કરવા પડે, તથા કઈ પણ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો તેને દુઃખી ન કરે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. “તાળ લા રારિયા શા યારૂ નુ વળી સુરક્ટાકો કુરુષ વિજ્ઞમાળી સંજ્ઞા સાગાઢાઈમgયા શાસ્ત્રમાણે ફારું દિશા” ત્યાર બાદ તે ગર્ભવતી થશે. કોઈ એક દિવસે તે ગર્ભવતી અવસ્થામાં સાસરેથી પિતાના ભાઈની સાથે પિતૃ જવા માટે નીકળશે. રસ્તામાં દાવાગ્નિની જવાળા ઓ વડે દાઝી જવાને કારણે કાળને અવસર આવતા કાળ કરીને દક્ષિણ દિશાના અગ્નિકુમાર દેવમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “સે ને તો
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
२४८