SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ હંતો મળતાં ૩ દ્દિત્તા માપુરૂં વિમાથું ઢમહિ” તે અગ્નિકુમાર દેવના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ઉદ્વર્તન કરીને તે મનુષ્ય પર્યાયમાં જન્મ ધારણ કરશે. “મેરા ર૪ વ સુવિજ્ઞદિર” તે મનુષ્ય ભવમાં તે નિર્મળ બધિ (સમ્યગ્દર્શન) પામશે. “સુરક્ષત્તા મુંડે મવિત્તા રાજા ને ગાર્થિ નહિ” શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીને તે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને પરિત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરીને અણગારાવસ્થા ધારણ કરશે. “ તથ વિ ચ ન વાણિયણાને શાસ્ત્રમાણે ઝારું શિઘા વાદળs અમારેલું કે, વત્તા વાગિણિ” પરંતુ તે અવસ્થામાં પણ તે શ્રમણ્ય પર્યાયની વિરાધના કરશે અને કાળને અવસર આવતા કાળધર્મ પામીને દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “સે નં રોહિંતા જ્ઞાવ રદ્દિત્તા માંગુદ્ધિ વિના, સંવ વાવ” ત્યાર બાદ અસુરકુમાર દેવના આયુ, ભવ, અને સ્થિતિને ક્ષય થવાને કારણે, ત્યાંથી ઉદ્ધના કરીને વિમલવાહનને જીવ ફરી પાછો મનુષ્યપર્યાયમાં ઉત્પન્ન થશે. આ ભવનું વર્ણન પૂકત મનુષ્ય ભવન જેવું જ સમજવું " तत्थ वि णविराहियसामण्णे कालमासे कालं किच्चा दाहिणिल्लेसु नागकुमारेसु રેણુ ત્રણ વજ્ઞિ” તે મનુષ્ય ભવમાં પણ શ્રમણ્યપર્યાયની વિરા ધના કરીને કાળને અવસર આવને કાળધર્મ પામીને તે દક્ષિણ દિશાના નાગકુમાર દેવમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “of aોતા મળતાં एवं एरण अभिलावेण दाहिणिल्ले सुनकुमारेसु एवं विज्जुकुमारेसु, एवं अग्गिકુમારપરા ગાલ ફાળિયુ થયિકુમારેલું” વળી ત્યાંથી પણ અનન્તર સમયમાં ઉદ્વર્તન કરીને તે મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે, અને પૂર્વોક્ત અભિલાપાનુસાર શ્રમય પર્યાયની વિરાધના કરીને કાળનો અવસર આવતા કાળધર્મ પામીને દક્ષિણદિશાના સુવર્ણકુમારોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. ત્યાંથી પણ અનનર સમયે ઉદ્ધર્તાના કરીને તે વિમલ વાહનને જીવ મનુષ્યશરીરને ધારણ કરશે તે ભવમાં પણ શ્રમણ્યપર્યાયની વિરાધના કરીને, કાળને અવસર આવતા કાળ કરીને તે દક્ષિણ દિશાના વિઘુકુમારોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે ત્યાર બાદ વિદ્યુકુમારના ભવમાંથી ઉદ્ધના કરીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થશે, ત્યાર બાદ દક્ષિણ દિશાના ઉદધિકુમારેમાં, ત્યાર બાદ મનુષ્ય ભવમાં, ત્યાર બાદ દ્વીપકુમાર દેવમાં ત્યાર બાદ મનુષ્યભવમાં, ત્યાર બાદ દક્ષિણ દિશાના દિકકુમાર દેવામાં, ત્યાર બાદ મનુષ્યભવમાં, ત્યાર બાદ દક્ષિણ દિશાના વાયુકુમાર દેવમાં, ત્યારબાદ મનુષ્યભવમાં, અને ત્યાર બાદ દક્ષિણ દિશાના સ્વનિતકુમાર દેમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે અહી ઉદધિકુમારના પહેલાં અગ્નિકુમાર ભવમાં ઉત્પન્ન થવાની વાત કરી નથી તેનું કારણ એ છે કે બ્રાહ્મણ કન્યાના ભવમાં તે કન્યા જ્યારે તેના ભાઈ સાથે સાસરેથી પિયર જતી હતી ત્યારે દાવાગ્નિમાં બળી જવાથી અગ્નિકુમાર દેવામાં શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૪૯
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy