________________
"6
<<
".
66
66
99
દેવની પર્યાયે ઉત્પન્ન થઇ ગઈ હતી. આ રીતે અગ્નિકુમાશમાં પહેલાં તેના ઉત્પાદ થઈ ગયા. હાવાથી ફરીથી અગ્નિકુમારામાં તેને ઉત્પાદ થવાના કયનના અહી નિષેધ કરવામાં આવ્યે છે. વળી એ દેવ ભવની વચ્ચેના દરેક ભત્રમાં તે જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને શ્રામણ્ય પર્યાય અગીકાર કરે છે, પશુ સયમની વિરાધના કરવાને કારણે જ ભવનપતિ દેવામાં દેવ રૂપે ઉત્પન્ન થયા કરે છે, એમ સમજવુ', “ હૈ ળ' તો જ્ઞાન ટ્વિત્તા માજીસ્સું વિચારૂં સમિહિક '' સ્તનિતકુમારના ભવમાંથી પશુ ઉદ્ધત્તના કરીને વિમલવાહનના જીત્ર મનુષ્ય લક્ષ પ્રાપ્ત કરશે. जाव विराहियसामण्णे जोइसिएसु देवेसु વન્નિધિ ” ત્યાં પણ પૂકિત મનુષ્યભવની જેમ શ્રામણ્ય પર્યાયની વિરાધના કરીને ચેતિષિક દેવામાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. બંને નં સત્રો નવ દ્રિત્તા માનુસંવિનવું મિક્િ'' વળી તે ત્યાંથી ચ્યવીને- જ્યે તિષિક દેવના શરીરને છે.ડીને-મનુષ્ય દંડ ધારણ કરશે. जीव अविराहियसामण्णे હામાત્રે જારું જિજ્ઞાસોહમે છે ફેવરાણ વિધિ " પૂર્વોક્ત સૂચન અનુસાર તે ભવમાં પણુ કથન સમજવું. પરન્તુ અહી તે શ્રામણ પર્યાયની વિરાધના કરશે નહી, તે એવી પરિસ્થિતિમાં કાળ ધમ પામીને તે સૌમ કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. से णं तओहिंतो अनंतरं चयं चइता माणुस्सं विगाहं लभिहिइ केवलं बोहिं बुज्झिहि ત્યાર બાદ જ્યારે તે સૌધમ કલ્પમાંથી ચ્યવન કરશે, ત્યારે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરીને શુદ્ધ સભ્ય ગ્દર્શન પ્રાપ્ત કરશે. ‘તત્ય ત્રિ નં અવિાચિસામળે જામલે હારું વિચા સળંમારે બે રેવત્તાદ્વિિહક '' આ મનુષ્ય પર્યાયમાં તે પ્રવ્રજ્યા લઈને શ્રામણ્ય પર્યાયની વિરાધના કર્યા વિના જ કાળને અવસર આવતા કાળ કરીને સનત્કુમાર કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઇ જશે. ૐ ન' સોહિંતો વં નહાવળમારે, તદ્દા હંમોર, મહાયુદ્ધ, બાળ, બારણે ' જેવી વકતવ્યતા સનત્કુમાર કલ્પમાં ઉત્પત્તિના વિષયમાં કરવામાં આવી છે, એવી જ વકતવ્યતા પ્રાāાક, મહાશુક્ર, આનત અને આરણુ કલ્પમાં તેના ઉત્પાદ વિષે પણ સમજી લેવી. “ સે ... તોદ્તો અવિાચિસામળે હાજ મારે હારું નિષા સજ્રકૃત્તિકે મવિમાળે તેનસાઇક્ઝિદ્દિફ' આરણ કલ્પમાંથી ચ્યવીને તે મનુષ્યભવમાં ઉત્પન્ન થશે. ત્યાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પ્રવ્રજ્યા લઇને શ્રામણ્યપર્યાયની આરાધના કરશે, અને કાળના અવસર આવતા કાળધર્મ પામીને સર્વાસિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થશે. “સે તોહિ તો બળતરા પત્તા માòિદ્દે વાલે નારું મારું कुलाई भवति, अड्ढाई अपरिभूयाई, तहप्पगारेसु कुलेसु पुत्ततःए पश्चायाहिइ " ત્યાંના અસુ, લવ અને સ્થિતિના ચય કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જે આ ધનાઢય, દીપ્ત અને બહુજનઅભૂિત કુળ છે, તેમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૫૦