________________
"एवं जहा अवाइए दढप्पाइन्नवसम्वया सच्चेव वत्तवया निरवसेसं भाणि ચડવા કાર વવનારંગે રમુcum” પૂર્વોકત રૂપે ઔપપાતિક સૂત્રમાં દઢપ્રતિજ્ઞના વિષે જે કથન કરવામાં આવ્યું છે, એજ કથન અહી સંપૂર્ણ રૂપે કેવળ ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ દર્શન તેને ઉપન્ન થશે” આ સૂત્રપાઠ પર્યત ગ્રહણ કરવું જોઈએ, “તણ જે રૂઢ ટી બcqળો તીવટું આમg” ત્યારે તે દઢપતિશ કેવલી પિતાને ભૂતકાળ જાણશે. “૩ામો yત્તા અને જિથે સાહિર લાવીને આ પ્રમાણે કહેશે–“gd a अई अजो! इभो चिरातीयाए श्रद्धाए गोसाले नामं मंखलिपुत्ते होत्था, समण. ઘાચા જ્ઞાત્ર ૪૩મથે વ ાળg” હે આ! ચિરાતીત કાળમાં અસંખ્યાત વ્યતીત થઈ ગયેલા અદ્ધાકાળમાં, હું મખલિપુત્ર ગોશાલ હતા. મારા તે ભવમાં મેં શ્રમને ઘાત કર્યો હતો, તેમને માર્યા હતા, અને તેમને પ્રબળ શત્રુ બન્યું હતું, તે ભવમાં છદ્મસ્થાવસ્થામાં જ હું મરણ પામ્યો હતે. “તં મૂari f બહું મારો નારીચે ગળવામાં વીમતું જાવાંત સંસારના અણુરિટ્રિા” હે આ! હે શ્રમણનિગ્રંથ ! તે કારણેશ્રમણઘાતાદિ કારણોને લીધે–મે અત્યાર સુધી આ અનાદિ, અનંત, દિન માર્ગવાળા ચાર ગતિવાળા આ સંસાર રૂપ ગહન વનમાં ભ્રમણ કર્યા કર્યું છે “તેં માળે કરો ! મrs, પારિવાળિીનg, sa=ાજપળીથg" તેથી હે આર્યો! તમે કઈ આચાર્યના વિરોધી ન થશે, ઉપાધ્યાયના વિરોધી ન થશે. “ભારચિત્તાવાળું અથવાઘ” આચાર્ય અને ઉપાધ્યાયના અશકર્તા પણ બનશે નહીં, તેમને અવર્ણવાદ પણ કરશે નહીં, અને તેમની અપકીર્તિ કરનારા પણ બનશે નહીં. “મા નં ૨fa gવે વેવ માશ્રી બળવા જાવ સંશાવતારું અજુરિટ્ટિ, કહા ” મારી આ વાતને માનવાથી તમારામાં કોઈ પણ આ અનાદિ, અનંત દીર્ઘ માર્ગવાળા, ચાતુરન્ત સંસારકાન્તારમાં ભ્રમણ નહીં કરે. જેઓ આ મારી વાત નહીં માને, તેમને મારી જેમ અનાદિ, અનંત, ચાતુરન્ત સંસારકાન્તારમાં દીર્ઘ કાળ સુધી ભટકવું પડશે. “તt તે સમir fથા દ્વારા વિસ્ટિવ अंतिय एयम8 सोचा निसम्म भीया, तत्था, तमिया संसारभउव्विग्गा दढप. gi દેવ૪િ વંવિતિદઢપ્રતિશ કેવલીને આ પ્રકારના કથનને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને, તે શ્રમણ નિગ્રંથ સંસારના ભયથી ભીત,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૫૧