________________ ત્રસ્ત અને ત્રાસિત થઈને (કેવલીન તે કથનને કારણે સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને) તે દઢપ્રતિજ્ઞ કેવલીને વંદણ કરશે. “વંવિત્તા તરણ કાળg સારોëિત્તિ, સિંવિહિંતિ, સાવ વિઝિહિંતિ” વંદણું કર્યા બાદ, તેઓ તે સ્થાનના (પાપસ્થાનોના) અતિચારોની આલેચના કરશે, નિંદા કરશે, ગહ કરશે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેશે, "g f a ઢ રહી વહૂ રાણારું વસ્ત્ર રિચા વાળદિર” ત્યાર બાદ તે દૃઢપ્રતિજ્ઞ કેવળી અનેક વર્ષ સુધી કેલિપર્યાયનું પાલન કરશે, “પાળત્તા વળો મારાં નિત્તા, મi Tarf" પાલન કરીને પિતાનું ઘેડું આયુષ્ય બાકી રહ્યું છે તે જાણશે અને અનશન ધારણ કરશે “gવું =હા કવાર્e stવ સાવકુવાળમંd દિg >> પૂર્વોકત રીતે, ઔપપાતિક સૂત્રમાં કહ્યા અનુસાર, તેઓ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાત થશે અને સમસ્ત દુઃખોથી રહિત થઈ જશે. - આ શતકને અને મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે “રેવં મરે! તેવું મંછે! ત્તિ જ્ઞાર વિરૂ” “હે ભગવન ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન્! આપનું કથન યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પિતાના સ્થાને બેસી ગયા, “તમત્તે જ પન્નાં સઘં " આ પ્રકારે આ ૧૫મું શતક સમાપ્ત થયું. “પાર્થ” આ પંદમું શતક ઉદ્દેશકેથી રહિત હોવાથી એક સમાન છે. સૂ૦૨૩ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પંદરમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત 15-1 !! શતક 15 સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર: 11 25 2