________________
કુમાર) અગ્નિકાયની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, તે શું તેનાથી બળે છે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર-“ળો રળ સમ” હે ગૌતમ! એવું બની શકતું નથી કારણ કે “નો તથ સથે વમરૂતે અવિગ્રહગતિ સમાયન્નક પર તેના અગ્નિકાય રૂપ અને કોઈ પણ પ્રભાવ પડતો નથી, કારણ કે. તેનું વૈક્રિયશરીર સૂક્ષમ હોય છે, વળી તેની ગતિ શીધ્રતર હોય છે. “ સેળvie » હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ અસુરકુમાર અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ નીકળી શકતું નથી. “gવં જાવ ઇનિવગુમારે અસુરકુમારના જેવું જ કથન નાગકુમારથી લઈને સ્વનિતકમાર સુધીના ભવનપતિ દેવ વિષે પણ સમજવું. “જિરિ નૈસા” તથા જેવું કથન નારકાના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન એ કેન્દ્રિય જીના વિષે પણ સમજવું એટલે કે–વિગ્રહગતિ સમાપન્નક એકેન્દ્રિય જીવે અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, તે સૂફ કાર્મણ શરીરવાળા હોય છે, તેથી તેઓ અગ્નિ વડે બળતા નથી તથા અવિગ્રહગતિ સમાપદ્મ એકેન્દ્રિય છે અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતા નથી, કારણ કે તેઓ સ્થાવર હોય છે સ્થાવર જીવમાં ગમન કરવાની શક્તિ હેતી નથી તેમનામાં તે શક્તિનો અભાવ હોય છે. અગ્નિકાય અને વાયુકાય, આ બન્ને પ્રકારના એકેન્દ્રિય જીવો ગતિગ્રસ હોય છે, તેથી તેઓ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે, પરંતુ અહીં તેમની વિવક્ષા થઈ નથી અહી તે સ્થાવરોની જ વાત ચાલી રહી છે. જો કે વાયુ આદિની પ્રેરણાથી પૃથ્વીકાય આદિની અગ્નિકાયની વચ્ચેથી ગતિ સંભવી શકે છે, પરંતુ અહીં સ્વતંત્ર ગમનની જ વિવક્ષા હેવાથી એવું કહેવામાં આવ્યું છે કે અવિગ્રહગતિ સમાપન્નક પૃથ્વીકાય આદિ જી અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચેરિયા ઘi મંતે ! શાળિયા માઁ મેoio હે ભગવન્! શું દ્વીન્દ્રિય જીવે અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકે છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર-“હા સુમારે ત વેરૂંણિ જિ” હે ગૌતમ! જેવું કથન અસુરકુમારોના વિષયમાં પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં શ્રીન્દ્રિયના વિષયમાં પણ થવું જોઈએ એટલે કે વિગ્રહગતિસમાપન્નક શ્રીન્દ્રિય જીવ અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકે છે, પરંતુ જે અવિગ્રહગતિ સમાપન્નક હીન્દ્રિયે છે તેમાંના કેઈ અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકતા નથી. “નવાં ને વરૂણ ના, તે of 70 fણયાણss,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૭૯