SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 27 ગૌતમ સ્વામીના પ્રશ્ન- અસુમારે મને! અનિદ્રાચા પુચ્છા હું ભગવન્! શું અસુરકુમાર અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‹ પોયમા ! '' હે ગૌતમ! “ સ્થેનીલના, ત્થા નો વીડ્વા '' કાઈ કાઈ અસુરકુમાર અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે, અને કાઇ કાઇ અસુરકુમાર તેની વચ્ચે થઇને નીકળી શકતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ સે વજ્ઞા ?” હે ભગવન્ ! આપ શા કુમાર તેની વચ્ચેથી નીકળી શકે છે ળઢેળ કારણે અને મતે ! વં પુષ્પરૂ નામનોવીજ્એવુ કહેા છે કે કાઇ અસુરકાઈ નીકળી શકતા નથી ? (8 cr મહાવીર પ્રભુના ઉત્તર-“ પોષમા !’' હે ગૌતમ ! असुरकुमारा તુવિજ્ઞાપાત્તા '' અસુરકુમારે એ પ્રકારના કહ્યા છે. “ સંજ્ઞા ” તે પ્રકારો નીચે પ્રમાણે છે વિશિસમાવન્ના ચ, अविगहगइ समावन्नगा (૧) વિગ્રહગતિસમાપન્નક અસુરકુમાર અને (૨) અવિગ્રહગતિસમાપન્નક અસુરકુમાર. तत्थ णं जे से विग्गहगइस मावन्नए असुरकुमारे, से णं एवं जद्देव નિફ્લુ નાવ મરૂ ’’ તેમાંથી જે અસુરકુમાર વિગ્રહૅગતિસમાપન્નક હાય છે સૂક્ષ્મ કામ ણુશરીરવાળા હાય છે, તે વિગ્રડુંગતિસમાપન્નક નારકની જેમ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, પરન્તુ તેના ૫૨ અગ્નિકાય રૂપ શસ્ત્રની કાઈ પણ અસર થતી નથી, એટલે કે તે અગ્નિકાય વડે બિલકુલ ખળતા નથી, કારણ કે તેને સૂક્ષ્મકામણુ શરીર હૈાય છે, તેથી તે અગ્નિકાય વધુ ખળી શકતુ નથી. ‘તથ્ય બંને તે અનિધિમ વાદ્ ગસુઝુનારે, તે ન’ अत्थेise अगणिकाय मज्झ मज्जेण वीइत्र एज्जा, अत्थेगइए नो वीइव एज्जा " જે અસુરકુમાર અવિગ્રહગતિક્ષમાપન્નક હાય છે–ઉત્પત્તિ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ ચુકયા છે, તે અગ્નિકાયની વચ્ચેથી નીકળી જ શકે છે, એવે! કાઇ નિયમ નથી અમુક પરિસ્થિતિમાં તે અસુરકુમાર તેની વચ્ચેથી નીકળી પણ શકે છે અને અમુક પરિસ્થિતિમાં તેની વચ્ચે થઈને નીકળી શકતા નથી વૈક્રિયશરીરવાળા જે અસુરકુમાર મનુષ્ય લેકમાં આવી જાય છે, તે અગ્નિકાયનુ ઉલ્લંઘન કરીને તેની વચ્ચે થઈને નીકળી જાય છે, પરન્તુ જે અવિગ્રહગતિસમાપન્નક અસુરકુમાર મનુષ્ય લેાકમાં આવતા નથી, તે અસુરકુમાર અગ્નિકાયની વચ્ચેાવચ્ચે થઈને નીકળતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ” ગૌતમ સ્વામીના પ્રશ્ન- તેનું ચીત્રના લે છળ સત્ય શિયાલN7 ??? હું ભગવન્ ! જે અસુરકુમાર (અવિશ્રહગતિ સમાપન્નક વૈક્રિયશરીરવાળા અસુર ७८
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy