SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દંતા, થ્રિયાકના ’' પરન્તુ અહીં જે વિશેષતા છે, નીચેના પ્રશ્નનેાત્તર દ્વારા પ્રદર્શિત થાય છે અગ્નિકાયની પ્રશ્ન- જે કોઈ દ્વીન્દ્રિય અવિગ્રહગતિસમાપન્નક જીવ વચ્ચે થઈને નીકળે છે, તે શુ' અગ્નિકાય દ્વારા મળતે નથી? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે હા, ગૌતમ ! તે તેમાં મળી જાય છે, કારણ કે તેને વૈક્રિય શરીર હતુ નથી તેને સ્થૂલ ઔદારિક શરીર હાય છે. “હેમં તંવેગ, યં ગાવ પરિણિ' ખાકીનું... સમસ્ત કથન પૂર્વોક્ત કથન જેવું જ સમજવું ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાના વિષયમાં પણ એવું જ કથન સમજવુ' એટલે કે અવિગ્રહગતિસમાપન્નક ત્રીન્દ્રિય અને ચતુરિ ન્દ્રિય જીવા અગ્નિકાયની વચ્ચે થઇને નીકળે છે તે ખરાં, પરન્તુ તે તેમાં મળી જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન -‘પવિયિતિષિવનોદ્િ નં મતે ! અનિન્દ્રાચલ૦ પુચ્છા ” હે ભગવન્ ! શું પંચેન્દ્રિય તિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘પોયમા ! બઘેÇ વીયા, અસ્થળ નો વીજ્ઞા ” હું ગૌતમ ! કોઈ પ`ચેન્દ્રિય તિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, અને કાઈ નીકળી જતા નથી. ' ગૌતમ સ્વામીના પ્રશ્ન-સે દેળટ્રેન' મંતે ! વૅ વુન્નરૂ” હું ભગવન્ !આપ શા કારણે એવુ કહે છે કે કાઇ પંચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચે થઈ ને નીકળી જાય છે અને કેાઈ ૫'ચેન્દ્રિયતિય ચ તેની વચ્ચે થઈને નીકળતા નથી? મહાવીર પ્રભુના ઉત્તર- શૌચમા ! વર્ષિયતિવિલનોળિયાકુવા વત્તા ” હૈ ગૌતમ ! પચેન્દ્રિય તિય "ચે!ના બે પ્રકાર કહ્યા છે. “ સંજ્ઞા ’ તે પ્રકારો નીચે પ્રમાણે છે-“ વિદ્યાર્॰માવન્ના ચ, વિશળસમાવના ચ” (૧) વિગ્રહગતિસમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ (૨) અવિગ્રહગતિ સમાપન્નક પ'ચેન્દ્રિય તિય ચ. “ વિશાલમાયન ગહેવનાર લાવ નોલજી તથા પર્થમજ્જ ” તેમાંથી જે વિગ્રહગતિસમાપન્નક તિયચ છે, તે વિગ્રહગતિસમાપન્નક નારકની જેમ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે, પરન્તુ તે તેના વડે ખળતું નથી, કારણ કે તે અવસ્થામાં તે કાર્દેણુશરીરવાળુ હાય છે, તેથી અગ્નિકાયના પ્રભાવ તેના પર પડતા નથી, " अविगाहाइस मावन्नगा पंचिदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता- तंजा " તથા જે અવિગ્રહગતિસમાપન્નક પંચેન્દ્રિય તિયાઁચ છે, તે એ પ્રકારના ડાય એ-“ ફાğવત્તા ચ, અળિĚત્તા ચ” (૧) ઋદ્ધિ પ્રાપ્ત અને (૨) અનુદ્ધિ. પ્રાપ્ત જે પચેન્દ્રિયતિયંચ વૈક્રિયલબ્ધિયુકત હાય છે તેને ઋદ્ધિપ્રાપ્ત પચે ન્દ્રિયતિય ચ કહે છે. જે અવિગ્રહગતિસમાપન્નક પંચેન્દ્રિય તિય"ચ વૈક્રિય શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૮૦
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy