SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિથી રહિત હાય છે, તેમને અમૃદ્ધિપ્રાપ્ત કહે છે. “મૈં ાં અત્થણ अगणिकायरस मज्झ मज्जेणं वीइवएज्जा, अत्थेगइए नो वीइवएज्जा " તેમાંથી જે વૈક્રિયલબ્ધિસપન્ન પચેન્દ્રિય તિય ઇંચ છે, તેમાંથી કાઇ પચેન્દ્રિયતિય ચ તે અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકે છે, કાઈ પંચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચેથી નીકળી શકતા નથી આ કથનનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-ખાદર અગ્નિકાય મનુષ્યલેાકમાં જ છે. તેથી ઋદ્ધિપ્રાપ્ત (વૈક્રિય લબ્ધિસપન્ન) તિર્થં ચ પણ જો મનુષ્યલેકમાં મેાજૂદ હાય તેા તે અગ્નિકાયની વચ્ચેથી નીકળી જાય છે. જો તે ઋદ્ધિપ્રાપ્ત પચેન્દ્રિયતિય "ચ મનુષ્યલેાકની મહાર હાય, તે ત્યાં ખાદર અગ્નિકાયના અભાવ હૈાવાથી, તે અગ્નિકાયની વચ્ચેથી નીકળતા નથી. “ ને ` નવજ્ઞ, તે ાં તથ્ય નિયાઙજ્ઞા” હૈ ગૌતમ ! જો આ વિષયમાં તુ એવા પ્રશ્ન પૂછતા હોય કે શુ' તે વૈક્રિયલબ્ધિસપન્ન પ‘ચેન્દ્રિય તિય ચ તેમાં મળી જતું નથી ? તે તેના ઉત્તર આ પ્રમાણે છે. “નો ફળકે સમઢે '' તે તેમાં મળતું નથી કારણુ કે “ નો ઘજી તથ્ય સત્યં મટ્ટ ” તેના પર તે અગ્નિકાય રૂપ શસ્ત્રના પ્રભાવ પડતા નથી કારણ એ છે કે તે સૂક્ષ્મ શરીરવાળુ હાય છે અને તેની ગતિ શીવ્રતર હાય છે. तणं जे से अणिडूढिपत्ते, पंचिदियतिरिक्खजोणिए से णं अत्थे - કુર્તી અનિòાચરણ મામોનું વાવણ્ડમા ઘેન નો યૌવજ્ઞા ’તથા જે અવિગ્રહગતિ સમાપન્નક અનૃદ્ધિપ્રાપ્ત (વૈક્રિયલબ્ધિ રહિત) પંચેન્દ્રિય તિય ચા છે, તેમાંથી કાઈ ૫'ચેન્દ્રિય તિયચ અગ્નિકાયની વચ્ચેથી નીકળી જાય છે અને કાઈ નીકળી જતુ' નથી. “લે ળ વીમા સેાં તત્વ જ્ઞયાજ્ઞજ્ઞા ’’ વૈક્રિય લબ્ધિરહિત જે પચેન્દ્રિય તિય ચ અગ્નિકાયની વચ્ચેથી નીકળી છે, તે શું તેનાથી ખળી જાય છે ? “ ëતા, થ્રિયાના ” હા, ગૌતમ! તે તેમાં મળી જાય છે. હવે આ વિષયના ઉપસ'હાર કરતા સૂત્રકાર કહે છે કે“સે સેન્ટ્રેળ જ્ઞાન નો ત્રીવના ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કાઈ પ'ચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે અને કોઈ પ`ચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળતુ નથી, ૬ ઠ્ઠું मस्से वि, वाणमंतर जोइसियवेमाणिए जहा असुरकुमारे " પૂર્વોક્ત ગ્રંથન અનુસાર મનુષ્ય પણ એ પ્રકારના હેાય છે. (૧) ઋદ્ધિપ્રાપ્ત અને (૨) અનુદ્ધિપ્રાપ્ત તેમાંથી જે ઋદ્ધિપ્ત-વૈક્રિયલબ્ધિયુકત-મનુષ્ય હાય છે તેમાંથી કોઇ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, અને કોઇ વૈક્રિયલબ્ધિયુક્ત જાય ×× શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૮૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy