________________
મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળતા નથી જે વૈકિય લબ્ધિસંપન્ન મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, તે તેમાં બળતું નથી કારણ કે તેનું વૈક્રિય શરીર સૂક્ષમ હોય છે અને તેની ગતિ ઘણીજ શીધ્ર હોય છે તે કારણે તેના પર અગ્નિકાય રૂપ અને પ્રભાવ પડતો નથી એજ પ્રમાણે વૈકિયલબ્ધિ રહિત મનુષ્યમાંના કોઈ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે અને કેઈ નીકળી જતો નથી વક્રિયલબ્ધિરહિત જે મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, તે અગ્નિકાય વડે બળી જાય છે. આ વિષયને અનુલક્ષીને જેવું કથન અસુરકુમારના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન વાન વ્યતર, તિષિકે અને વૈમાનિકના વિષયમાં પણ સમજી લેવું. સૂ૦૧
દશ સ્થાનોં કા નિરૂપણ
–દસ સ્થાન વક્તવ્યતા– ને ક્યા રસ કાળારું પ્રદરyદમન્નમાળા વિહાંતિ ” ઈત્યાદિ–
ટીકાઈ–નારકોને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર તેમના દસ સ્થાન દ્વારની પ્રરૂપણ કરે છે-“જેરફયા રણ કાળાડું મવમાના વિદ્યશર” નારકો નીચે દર્શાવ્યા પ્રમાણેના સ્વરૂપવાળાં દસ સ્થાનેને ભેગવે છે. “રંજણા” જે સ્થાને આ પ્રમાણે છે-“ગળ સરા, ળિ વા, અનિદ્રા વિવા, અનિદ્રા દત્તા, અનિદ્રા જાસા, માટ્ટા , જિજ્ઞા સિર્ફ, જિરે ચાલ. શનિ ગણોજિત્તી ળિ ડ્રાઇવીચિપુરિક્ષા પર થો” (૧) અનિષ્ટ શબ્દ, એટલે કે મનને પ્રતિકૂળા, કટુશબ્દ, (૨) અનિષ્ટ રૂપ-કુરૂપ, (૩) અનિષ્ટ ગંધ-દુર્ગધ, (૪) અનિષ્ટ રસ, (૫) અનિષ્ટ સ્પર્શ-કઠેર આદિ સ્પ, (૬) અનિષ્ટ ગતિ-અપ્રશસ્ત વિહાયોગતિનામકર્મના ઉદયથી સંપાદ્ય ગતિ-ચાલ અથવા નરકગતિ, (૭) અનિષ્ટ સ્થિતિ-નરકમાં નિવાસરૂપ અથવા નરકા, રૂપ અનિષ્ટ સ્થિતિ, (૮) અનિષ્ટ લાવણ્ય-વિકૃતશરીરાકૃતિ, (૯) અનિષ્ટ યશ અને કીતી--અપયશ અને અપકીર્તિ, અને (૧૦) વીર્યાન્તરાયના ક્ષપશમ આદિથી ઉત્પન્ન અનિષ્ટ વીર્યવિશેષ રૂ૫ ઉથાન, કર્મ, બળ, વીર્ય પુરુષપરાક્રમ આ દસે સ્થાને નિદિત કહેવાનું કારણ એ છે કે આ દસે સ્થાને નારમાં નિંદિત હોય છે. આ દસ પ્રકારનાં નિંદિત સ્થાનને નારકે ભગવે છે.
“અહુરમાં કાળારું ઘર agઇમવાળા યિતિ” એજ પ્રમાણે નીચે દર્શાવેલા સ્વરૂપવાળાં દસ સ્થાને ને અસુરકુમારે ભેગવે છે. વૈજ્ઞા”
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
८२