________________
દેવો કે વિષય મેં વિશેષ કથન
ધ્રુવસંબંધી વિશેષ વક્તવ્યતા
“ વેળ મંત! માાયે મહાધરીરે બળવાન્ન માવિયqળો' ઇત્યાદિ ટીકા-બીજા ઉદ્દેશામાં દેવવિષયક વકતવ્યતાનું પ્રતિપાદન કરવામા આવ્યુ છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-૮ વે નં મતે ! માછાપ મારીરે બળાત માનિય—ળો મા મોળાં વીવના ?'હે ભગવન્ ! જે દેવ મહાક્રાયવાળા અથવા પ્રશસ્તકાય (પરિવાર-નિકાય)વાળે છે એટલે કે ઘણા જ મેટા પિરવારવાળા છે, તથા વિશાળ શરીરવાળે છે, તે શુ' ભાવિતામા વચ્ચે થઈને જઈ શકે છે ખરા? એટલે કે શુ' તે તેમનુ ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરા ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! અર્થે વીત્રજ્ઞા, બથેફ નો વીજ્ઞ ” હે ગૌતમ ! કાઇક મહાકાયવાળા અને મહાશરીરવાળા દેવ ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને તેમનું ઉલ્લઘન કરીને નીકળે છે, અને કાઇક દેવ મહાપરિવારવાળા અને મહાશરીરવાળે! હાવા છતાં પણ ભાવિતાત્મા અણુગારનું ઉલ્લંઘન કરીને જતા નથી તેનું કારણુ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. “લે દેળસેળ મતે ! Ë સુષ્પ-સ્થÇ વીઙજ્ઞા, અસ્થમરૂપ સોનીના ” હું ભગવન્ ! આપ શા કારણે એવુ કહેા છે કે કોઈક દેવ ભાવિતામા અણુગારને વ્યતિ ક્રાન્ત કરીને જાય છે અને ફ્રાઈક દેવ તેમને વ્યતિક્રાન્ત કરીને જતે નથી ?
**
મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ નોયમા ! તુવિદ્દા સેવા પળત્તા ” હે ગૌતમ એ પ્રકારના દેવા કહ્યા છે-તે બે પ્રકારે આ પ્રમાણે છે. માથી મિચ્છામિત્રી તુવન્નતા ચ, અમારી સમી યંત્રના ચ’' (૧) માયીમિથ્યાસૃષ્ટિ ઉપપન્નક દેવ અને (૨) અમચી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક દેવ. “ સહ્ય ળૅ છે છે માર્ચીમિ આીિ વવન્નર રવે” તેમાં જે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપન્નક દેવ છે તે “ બનનારૂં માત્રિયપ્પા” પાä, પાવિત્તાનો યંવર, તો સારે, તો સમ્માળે, નો છઠ્ઠાળ મંળરું ફેય' શેવ' લાવ પન્નુવાસ ” ભાવિતામા અણુગારને જોવે છે, પરન્તુ જોઈને તેમને વંદણા કરતા નથી, નમસ્કાર કરતા નથી, તેમના સત્કાર કરતા નથી, તેમનું સન્માન કરતેા નથી, અને કલ્યાણરૂપ, મગળરૂપ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૬ ૦