________________
("
ચૈત્ય યાવત્ જ્ઞાનસ્વરૂપ ધર્મદેવની બન્ને હાથ જોડીને પર્યું પાસના પણ કરતા નથી, છે ળ ળનાÆમવિચÇગોમ' મડ્વેન વીકના '’એવે તે માયીમિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવ તે ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને–તેમને વ્યતિક્રાન્ત કરીને ચાલ્યેા જાય છે. પરન્તુ જે “ સત્ય ને સે અમચી સમ્મ हिट्टी उववन्न देवे से ण अणगारं भावियप्पाणं पासइ, पासिता वंदइ, नमसइ, નામ જન્તુવાલક્ ” દેશ અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક છે, તે ભાવિતામા અણુગારને જોવે છે, જોઈ ને તે તેમને વંદા કરે છે, નમસ્કાર કરે છે, તેમના સત્કાર કરે છે, સન્માન કરે છે, અને મૉંગળસ્વરૂપ, જ્ઞાનરવરૂપ તે ધમ દેવની મન્ને હાથ જોડીને પયુ પાસના કરે છે. “ à નં બળવાન માલિ ચત્ત્વનો મળ્યું મોળ નો વીજ્ઞા' તે દેવ તે ભાવિતામા અણુગારની વચ્ચે થઇને ચાલ્યા જતેા નથી એટલે કે તેમને ૠણા આદિ કર્યા વિના તેમનુ ઉલ્લઘન કરીને જતા નથી. “તે સેટ્ટેશાં શોચમાં ! તૂં વુપદ્ નાવ નો ચીનના ” હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે કોઈક દેવ તેમને જોવા છતાં પણ તેમને વંદણા આદિ કર્યા વિના ચાર્લ્સે જાય છે અને કાઈક દેવ તેમને જોઈને વંદા આઢિ કરીને જ જાય છે.
ગૌતમ સ્વામીના પશ્ન- ́ અસુમારે ન મંતે ! મામાકરીરે ’ હે ભગવન્! વિશાળ પરિવારવાળા અને વિશાળ શરીરવાળે! અસુરકુમાર દેવ શું ભાવિતાત્મા અણુગારને વંદણા આદિ કર્યા વિના તેમનુ ઉલ્લંઘન કરીને નીકળી જાય છે ખરા ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ટ્યું ચેચ-યં સુંબો માળિો નાય વેમાનિર્” સામાન્ય દેવના જેવું જ કથન મહી. પણ સમજવુ' સામાન્ય દેવની જેમ અસુરકુમાર દેવના પણ બે પ્રકાર કહ્યા છે (૧) માચીમિથ્યાર્દષ્ટિ ઉપપન્નન અને (૨) અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક તેમાંના જે પહેલા પ્રકારને અસુરકુમાર દેવ છે તે માયી અને મિથ્યાષ્ટિ ઉપપન્નક હોવાને કારણે ભાવિતાત્મા અણુગારને જોવા છતાં પણ તેમને વદણા, નમસ્કાર આદિ કરતા નથી, તે મંગળમય, જ્ઞાનસ્વરૂપ તે ધર્મદેવની વિનયપૂર્ણાંક પ`પાસના કર્યા વિના જ તેમની પાસેથી ચાલ્યે જાય છે પરન્તુ જે કાઈ અમાયી સમ્યગ્દષ્ટિ ઉપન્નક અસુરકુમાર દે। હાય છે, તે અમાયી હોવાને કારણે તથા સમ્યગ્દષ્ટિઉપપન્નક હાવાને કારણે ભાવિતાત્મા અણુગારને જોઇને તેમને વદણા કરે છે, નમસ્કાર કરે છે, તેમને સત્કાર કરે છે, તેમનું સન્માન કરે છે, અને મગળસ્ત્રરૂપ, જ્ઞાનસ'પન્ન, તે ધર્મદેવ અગા૨ની બન્ને હાથ જોડીને યુ પાસના કરે છે એટલે કે અમાયી સભ્યદૃષ્ટિ ઉપપન્નક અસુરકુમાર કે તેમને વઢણુાદિ કર્યા વિના તેમનું ઉલ્લંધન કરીને-તેમની પાસે થઈને ચાલ્યા જતે! નથી એજ પ્રમાણે દેવદંડકનું કથન થવુ જોઇએ એટલે કે નાગકુમારાતિ ભવનપતિદેવા, વાનવ્યંતરદેવ, ચેતિષિક દેવ અને વૈમાનિક દેવેશ સંબધી પ્રનેત્તરા પણ અસુરકુમારદેવના પ્રશ્નનેાત્તરી પ્રમાણે જ સમજવા નારક, પૃથ્વીકાયિક આદિકામાં પ્રસ્તુત વિષયની અસ’ભવિતતા હાવાથી, અહી' દેવદંડક જ કહેવાનું સૂચન થયુ છે. પ્રસૂના
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૬ ૧