SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યની રક્ષા કરવા નિમિત્તે અથવા પોતાના શરીરનું આચ્છાદન કરવાને માટે “વસ્તુ વોચમા! મજુરમાર રેવા તમુwા પતિને અસુરકુમાર દે પણ તમસ્કાય કરે છે. “વં કાર વેમifજયાએજ પ્રમાણે તમસ્કાય કરવાનું કથન નાગકુમારાદિ ભવનપતિદેવાના, વાન વ્યક્તોના, જ્યોતિષિકોના અને વૈમાનિકના વિષયમાં પણ સમજવું જોઈએ એટલે કે તે ચારે પ્રકારના દે પણ તમસ્કાયકરણ કરે છે. અને તે મહાવીર પ્રભુના વચનેને પ્રમાણભૂત ગણને ગૌતમ સ્વામી કહે છે. “સૈદ્ય મરે! રેવં મરે! રિ નાર વિદg » હે ભગવન્! આપ સાચું જ કહે છે હે ભગવન્! આપનું કથન સત્ય જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમના સ્થાને બેસી ગયા. સૂ૦૩ા. |બીજે ઉદ્દેશક સમાસ ૧૪–૨ તીસરે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ ચૌદમાં શતકના આ ત્રીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ આ પ્રમાણે છે-“મહાકાયવાળે દેવ ભાવિતાત્મા અણગારની વચ્ચે થઈને એમનું ઉલંઘન કરીને જઈ શકે છે ખરો ?” ઈત્યાદિ પ્રશ્ન-“શું મહાકાયવાળે અસુરકુમાર ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને એમનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરે?” ઈત્યાદિ ઉત્તર-“શું નારકમાં સત્કાર આદિ વિનય થાય છે કે નથી થત, અસુરકુમારાદિ દેવેમાં સત્કાર આદિ વિનયની પ્રરૂપણું પંચેન્દ્રિયતિઈંચના સત્કાર આદિ વિનયન પ્રરૂપણ, “શું અ૫ર્થિક દેવ મહર્થિક દેવની વચ્ચે થઈને તેમનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરે? આ પ્રશ્ન અને તેને ઉત્તર “મધ્યમાં થઈને ઉલ્લંઘન કરીને જનારો દેવ શું શસ્ત્ર વડે પ્રહાર કરીને જાય છે, કે પ્રહાર કર્યા વિના જાય છે? ઈત્યાદિ-પ્રશ્નોના ઉત્તરો નારકે કેવી રીતે પુદ્ગલ પરિણામ અનુભવે છે! ઈત્યાદિ વિષયની આ ઉદ્દેશામાં પ્રરૂપણું કરવામાં આવી છે, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૯
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy