________________
દેવોં કે તમસ્કાયકરણ કા નિરૂપણ
–દેવેની તમસ્કાયકરણ વક્તવ્યતા–
મરે! ઈંસાળે જેવા વિસાવ ” ઈત્યાદિ– ટીકાઈદેવેની ક્રિયાનું પ્રતિપાદન ચાલી રહ્યું છે તેથી હવે સૂત્રકાર તેમની તમસકાયકરણ રૂપ ક્રિયાનું આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે. “તમન્સ પદ અંધકારને વાચક છે. ધુમસ કરવા રૂપ ક્રિયાને તમરકાયકરણ કહે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે
- जाहे णं भंते ! ईसाणे देविदे देवराया तमुक्कायं काउकामे भवइ, से कहाશિયાળ ઘરે?” હે ભગવન્જ્યારે દેવેન્દ્ર દેવરાય ઈશાનને તમસ્કાય કરવાની ઈચ્છા થાય છે–એટલે કે અપૂકાયમય અંધકાર કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેઓ કેવી રીતે તમસ્કાય કરે છે?
મહાવીર પ્રભને ઉત્તર-“ મા! ” હે ગૌતમ ! “તારે વ રે તાને વિશે વાચા ખતરying રે તારા ” ત્યારે તે દેવેન્દ્ર દેવરાય ઈશાન પિતાની આત્યંતર પરિષદના ને લાવે છે “તા તે
દિમતાવારિસ લેવા પાવા સમાના વરણ બેલાવવામાં આવેલા તે આભ્યન્તર પરિષદના દેવે મધ્યમ પરિષદના દેને બેલાવે છે, એ જ પ્રમાણે પહેલાના સૂત્રમાં જેવી રીતે દેવેન્દ્ર દેવરાય શકની વૃષ્ટિવક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ થવું જોઈએ. “નાર તા ૬ તે આમોનિયા સેવા સાનિયા તમાળા તસુથારૂપ છે વરાતિ” આ પ્રકારે પરિષદ બહારના દેવે દ્વારા બોલાવવામાં આવેલા આભિગિક દેવે તમસકાય કારક દેવોને બોલાવે છે, ત્યાં સુધીનું કથન થવું જોઈએ, “તળે તે તદુરૂયા સેવા સાચા સમાજમાં તો પતિ” અભિગિક દેવે વડે લાવવામાં આવેલા તે તમસ્કાયકારક દેવ તમસ્કાય (અપકાયમય અંધકાર) કરે છે. “હવે વસ્તુ જોયને! કાળે વિજે કરાયા તમારા ઘરે” હે ગૌતમ ! આ પ્રકારે દેવેન્દ્ર દેવરાય ઈશાન તમસ્કાય (અંધકાર) કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મરિથ અરે ! બસુરના વિ સેવા - ના પતિ ?” હે ભગવન! શું અસુરકુમાર દેવે પણ તમસ્કાય કરે છે ખરા?
મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, કારણ” હા, ગૌતમ! અસુરકુમાર દે પણ તમસ્કાય કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જિં તિગં ગં તે ! અમુકુમા રેવા તણુંજાવં પતિ ?હે ભગવન્! કયા નિમિત્તને લીધે અસુકુમારે નમસ્કાય કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! શિgત્તિર્થ વા, પરિણીવિરોहणदयाए वा, गुत्तिसंरक्खणहेउं वा, अप्पणो वा सरीरपच्चायणट्रयाए" . ગૌતમ! રતિક્રીડા નિમિત્તે, શત્રુઓમાં મહઉત્પાદન નિમિત્તે, ગોપનીય
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૫૮