________________
પરિષદમાં બોલાવવામાં આવેલા તે દેવે મધ્યમ પરિષદના ને બોલાવે 2. “तए णं ते मझियपारिसया देवा सहाविया समाणा बाहिरपारिसए देवे તારિ” બોલાવવામાં આવેલા તે મધ્યમ પરિષદના દેવે બાહ્ય પરિષદના દેને બોલાવે છે. “તt i તે વારિરિક્ષા જેવા સાવિયા સમાના વારિવાહ રે હરિ બોલાવવામાં આવેલા તે બાહ્ય પરિષદના દેવે સભાની બહારના દેવેને બોલાવે છે. “તર ઊં તે વાહિar દેવા સાવચા માળા આમિનિg જે સરાતિ” બેલાવવામાં આવેલા તે સભાબહારના દે આભિગિક દેવને-એટલે કે સેવક દેવેન–બોલાવે છે. “ત્તા f સે કa સદ્ભાવિકા માળા કૃદિજાણ રેવે અંદાતિબેલાવવામાં આવેલા તે આભિ
ગિક જાતિના દેવે વૃષ્ટિકારક દેવેને બેલાવે છે. “ag ii તે કુરિજાશા શિવ સદાવિયા સમાન ટ્રિાન્ચ પરે તિ” આ પ્રકારે બેલાવવામાં આવેલા તે વૃષ્ટિકારક દે અપકાયની વર્ષા કરે છે. “gવં જોગમા! વિશે વિશા લુબ્રિાન્ચે ઘરે” હે ગૌતમ ! આ પ્રકારે દેવેન્દ્ર દેવરાજ શક વૃષ્ટિકાયની-જળકાયની વર્ષા કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શરિથ જો સે ! બકુરકુમાર વિ જેવા શુદ્ધિદાચ vજરે રિ?” હેભગવદ્ ! શું અસુરકુમાર દેવ પણ જળકાયની વૃષ્ટિ કરે છે ખરાં?
મહાવીર પ્રભુને દત્તર-“હંતા, શરિથ” હા, ગૌતમ! અસુરકુમારે પણ જળકાયની વર્ષા કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-૪ ત્તિપન્ન મતે ! અણુમાર જેવા કુટ્રિાર્ચ પતિ ?” હે ભગવન્! કયા નિમત્તને લીધે અસુરકુમારે જળકાયની વર્ષા કરે છે
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા !” હે ગૌતમ ! “જે જે કરતા भगवंतो एएसि णं जम्मणमहिमासु वा निक्खमणमहिमासु वा, णाणुप्पायमहिમાસુ ઘા, નિદાનમહિમાનું વા” જે આ અરહંત ભગવંતે છે, તેમના જન્મમહોત્સવ વખતે, નિષ્ક્રમણ (દીક્ષા) મહોત્સવ વખતે, કેવળજ્ઞાનની ઉત્પત્તિના મહત્સવ વખતે, અને નિર્વાણુમહત્સવ વખતે “ gવં જોયા ! કુરકુમાર વિ જેવા કુટ્ટિાચે જ રિ” અસુરકુમાર દે પણ જળકાયની વર્ષા કરે છે. “પૂર્વ રાજકુમાર વિ, પવૅ ગાવ થયિકુમાર, વાળ મારોફુલિમાળિયા પર્વ એજ પ્રમાણે આ પૂર્વોક્ત મહોત્સવના અવસરે નાગકુમારથી સ્વનિતકુમાર સુધીના દે, વાનગૅતર દે, તિષિક દે અને વૈમાનિક દેવે પણ જળકાયની વર્ષા કરે છે? સૂ૦૨
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૫૭