________________
એક દષ્ટાત સાંભળે,” એવો અર્થ પણ થાય છે. “તા ' બહું જોવામાં मंख लिपुत्तेणं एवं वुत्ते समाणे जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे,
દેવ જોવા મંઢિપુરે તેને ઉચાળ છાણિ” જ્યારે મંખલિપુત્ર ગોશાલકે મને બેલા, ત્યારે હું હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં (દુકાનમાં) દાખલ થયે અને મખલિપુત્ર શાલકની પાસે ગયે. “તા તે જોતાહે મંgહિgૉ મમ' gવં વારી '' ત્યારે મંખલિપુત્ર શૈશાલકે મને આ પ્રમાણે Bधुं-" एव खलु आणंदा इभो चिरातीताए अद्धाए केइ उच्चवया वणिया एवं ते वेव जाव सम्व निरवसेसं भाणियव्व जाव नियगनयरं साहिए" "3 આનંદ સ્થવિર ! હું તને જે વાત કહી રહ્યો છું, તે ઘણું જ પુરાણ કાળની વાત છે. કેટલાક ઉત્તમાનુત્તમ આદિ વિશેષણવાળા વણિ કે હતા.” આ કથનથી શરૂ કરીને “તે વૃદ્ધ વણિકને એક દયાળુ દેવતા દ્વારા તેના નગરમાં પહોંચાડવામાં આવ્યો. ” આ કથન પર્યતનું સમસ્ત કથન અહીં પણ કહેવું જોઈએ. ગોશાલકે જે અન્તિમ શબ્દો કહ્યા હતા તે આનંદ સ્થવિર મહાવીર પ્રભુને કહે છે-“તે જ 7 તુરં બviા ! તવ ધારિચરણ ધોવતરણ કાર્ડ્સ વરિદ”િ “તે હે આનંદ સ્થવિર ! તમે જાવે, અને મેં કહેલી આ વાત તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરને કહે.” માસૂા
“ પપૂ મં? ” ઈત્યાદિ–
ટીકાર્ય—આનંદ સ્થવિર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે"त' पभू णं भंते ! गोसाले मखलिपुत्ते तवेणं तेएणं एगाहच्चं कूडाहच्च માતાત્તિ જત્ત?” હે ભગવન ! શું મખલિપુત્ર ગોશાલક તપસંબંધી તેજના દ્વારા–તેજથ્થાના દ્વારા–એક જ આઘાતથી, પાષાણમય મારણમહાયંત્રના આઘાતની જેમ, ભસ્મીભૂત કરવાને સમર્થ છે ખરો? “દત્યનું આ ક્રિયાવિશેષણ છે. જે ભસ્મરાશિ કરવામાં એક જ પ્રહાર પૂરતો થાય છે, તેનું નામ “ભમરાશિકરણ એકાહત્ય” છે. એ જ પ્રમાણે ફટાહત્યના વિષયમાં પણ સમજવું. પાષાણનિમિત મારવાના મહામંત્રને “કૂટ' કહે છે. તેના એક જ પ્રહારથી જીવન સમાપ્ત થઈ જાય છે. “વિનg i અંતે! નોરાત્ર મંઝિઘુત્તર્ણ સાવ રેag” પ્રભુત્વ બે પ્રકારના હોય છે. એક વિષય
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૭ ૨