________________
માત્રની અપેક્ષાએ પ્રભુત્વ અને બીજું કરવાની અપેક્ષાએ પ્રભુત્વ. તેથી આનંદ અહીં મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-પાષાણનિમિત મારણ મહાયંત્રના એક જ આઘાતની જેમ તપસંબંધી તેલક્યા તેજના એક જ આઘાતમાં શું ભસ્મીભૂત કરવાનું સામર્થ્ય હોય છે ખરું ? “મણે જે મરે! જોકે જાવ ત્ત” હે ભગવન્! મખલિપુત્ર શાલક પિતાના તપના તેજના, પાષાણનિમિત મારણમહાયંત્રના એક જ આઘાતતુલ્ય આઘાતથી શું માણસને ભસ્મીભૂત કરવાને સમર્થ છે ખરો?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“of iા ! રોણા હરિપુત્તેિ તi Gર રેત્તા” હે આનન્દ ! મખલિપુત્ર ગોશાલક તપ:જન્ય તેજેશ્યાના, કુટાહત્યના જેવા (પાષાણનિમિત મારણમહાયંત્રના જેવા) એક જ પ્રહારથી (માણસને) ભસ્મીભૂત કરવાને સમર્થ છે, “વિશgi Triા ! જોનારુક્ષ વાવ ત્તણ” હે આનંદો ! વિષયમાત્રની અપેક્ષાએ પ્રભુત્વને વિચાર કરવામાં આવે, તે મખલિપુત્ર ગોશાલકની તપ: જેન્ય તેજલેશ્યાના, કૂટાહિત્યના જેવા એક જ આઘાતમાં જીવને ભસ્મીભૂત કરવાનું સામર્થ્ય છે, “સમસ્થ i wiા ! શત્તર” હે આનંદ ! કરણની અપેક્ષાએ પ્રભુત્વને વિચાર કરવામાં આવે, તે સંખલિપુત્ર ગોશાલક તપજન્ય તેજલેશ્યાના કૂટાહિત્ય જેવા એક જ આઘાતથી જીવાદિને ભસ્મીભૂત કરવાને શક્તિશાળી છે. “જો જે રિતે મજાવંતે” પરંતુ અરિહંત ભગવતેના વિષયમાં, એવું કરવાની શક્તિ તેનામાં નથી. “રિયાવળિયં gm
જ્ઞાહા, તે તેમને પીડા ઉત્પન્ન કરી શકે છે ખરો-તે શા કારણે અહંત ભગવંતેને ભસ્મીભૂત કરવાને સમર્થ નથી? તે હવે પ્રકટ કરવામાં આવે છે“ sags f બાળ ! રોકાઢણ મંલઢિપુત્તમ તાપ” હે આનંદ ! સંખલિપુત્ર ગોશાલકનું જેટલું તપ તેજ છે, “ત્તો અનંત જુનવિવિતરણ રે રણ અTiાન માતા” તેના કરતાં પણ અનંતગણું હોવાને કારણે વિશિષ્ટતર અણગાર ભગવંતેનું તપઃ તેજ છે. આ અણુગાર ભગવંતે “તિલ પુળ માવંતો” ક્રોધનું શમન કરવાને સમર્થ હોય છે.
નાવફri ગાતા ! વાળા માવંતા તાતે, પત્તો સTળવિકૃત વેવ તવા થir મજાવંતા” હે આનંદ ! જેટલું અણગાર ભગવંતેનું તપ:તેજ હોય છે, તેના કરતાં અનંતગણુ વિશિષ્ટતર તપ તેજ સ્થવિર ભગવંતેનું હોય છે. આ સ્થવિર ભગવંતે “યંતિવમાં પુખ થેરા માવતો” ક્રોધાદિ કષાયેનું શમન કરવાને સમર્થ હોય છે. “ગવરૂur viા ! थेराणं भगवंताण तवतेए, एत्तो अणतगुणविसिट्टयराए चेव तवतेए अरिहताण માવંતા, વંતિમ ગઠ્ઠિા માવંતો” હે આનંદ ! સ્થવિર ભગવતેનું જેટલું તપતેજ હોય છે, તેના કરતાં અનંતગણુ વિશિષ્ટતર તપ તેજ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૭ ૩