SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આ અરિહંત ભગવ‘તેનું હાય છે. તે અરિહંત ભગવંતે એ ક્રોધાદિ કષાયેાના સર્વથા નાશ કર્યાં હાય છે. “ ત મૂ ળ... બાળા ! નોલ્લાહે મલહિપુત્તે તેવે ઊં સેફ્ળ નાવ રેન્નહ્ ” તેથી હું આનંદ! મ‘ખલિપુત્ર ગેાશાલક પોતાના તપના તેજથી ફૂટાહત્યની જેમ એક જ આઘાતથી ભસ્મીભૂત કરવાને સમર્થ છે. “ વિશ્વપ્ નાં આમંતા ! લાવ ોત્તર્' પ્રકારના પ્રભુત્વના વિષયમાત્રની અપેક્ષાએ પણુ, હૈ આનદ ! મખલિપુત્ર ગેાશાલકમાં એટલી ચૈાગ્યતા છે કે પેાતાના તપના તેજથી છૂટાહત્યની જેમ એક જ પ્રહારથી ભસ્મીભૂત કરી શકે છે. “ સમર્થ ળ બાળવા! લાવ જરેત્તવ્ ’ કરણરૂપ પ્રભુત્વની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે પણ મ'ખલિપુત્ર ગેાશાલક પેાતાના તપ:તેજ વડે ફૂટાહત્યની જેમ એક જ આઘાતથી ભસ્મીભૂત કરવાને સમર્થ છે. “ નો ચેવ મૈં અ'િત મળવ ́તે, વરિયાવળિય પુળ જ્ઞા ” પરન્તુ અરિહંત ભગવડતાને તે પેાતાના તપ તેજથી ભસ્મીભૂત કરી શકવાને સમર્થ નથી, હા, તે તેમને પીડા ઉત્પન્ન કરી શકે છે ખરેશ, 1સ્૦૧૦ના “ ત નથ્થુળ તુમ બાળા ! નોયમાનું સમળાળ ' ઇત્યાદિ ટીકા-મહાવીર સ્વામીએ આનંદ સ્થવિરને કહ્યુ.. “ત' છે ' તુમ' आणंदा ! गोयमाणं समणःणं निभगंथाणं एयमट्ठ परिक हेहि ’” આ કારણે, હૈ આનંદ ! તમે જઇને ગૌતમાદિ શ્રમણનિથાને આ વાત કહેા કે “ મા ળં अज्जो ! तुज्झ केइ गोसालं मखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएउ ધમ્પિયર કિન્નાબાર હિરારેક ધમિળ પઢિયારેળ પહોચારેલું હું આર્ચી હું શ્રમનિથા ! તમારામાંથી કેઇએ મ‘ખલિપુત્ર ગેાશાલકની સાથે ધમ સબધી પ્રતિનેાદનાની ખાખતમાં—ગેાશાલકના મતની વિરૂદ્ધમાં વચનાના પ્રત્યેગ કરીને-વાદવિવાદ કરવા નહીં, તથા ધર્માંસ`બંધી પ્રતિસારણા ન કરે એટલે કે તેના મતની વિરૂદ્ધમાં તેને અનુ સ્મરણુ ન કરાવે, અને ધ સ''ધી પ્રત્યુચાર–તિરસ્કારની ભાવનાથી કોઇ પણ શ્રમણુ નિશ્રë તેના તિરસ્કાર ન કરે, કારણ કે “નોખાઢે નં મહિપુત્ત સમળેદિ નિથી નિર્જી विप्पदिन्ने હવે ગેાશાલક મ`લિપુત્ર શ્રમણ નિગ્રથાની સાથે મિથ્યાત્વ ભાવનાથી વિશેષ રૂપે યુકત થઇ ગયા છે. ૮ तणं से आनंदे थेरे समणेणं भगत्रया महावीरेणं एवं बुन्त समाणे समणं भगव महावीरं वंदइ, नमंसह, યંત્રિત્તા, નર્મલિત્તા” જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યુ', ત્યારે આનંદ સ્થવિરે મહાવીર પ્રભુને વંદણા કરી નમસ્કાર કર્યાં', વંદણુાનમસ્કાર કરીને, “લેવ નોયમાટ્િ સમળે નાથે, તેળેવ વાઢ” તે ગૌતમાદિ શ્રમણ નિ» થા જ્યાં હતા ત્યાં ગયા. सवागच्छित्ता गोयमाइ समणे निग्गंथे आमंतेइ आम 99 ** શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૭૪
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy