SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કેઈ દયાલ દેવતાએ પિતાની સઘળી સામગ્રી સહિત બચાવી લઈને તેના નગરમાં પહોંચાડી દીધું હતું, તેમ હું પણ તમારી રક્ષા કરીને તમને સુરક્ષિત સ્થાનમાં પહોંચાડી દઈશ. “ જી ઈ તુમ આviા ! તવ ઘા ચરિચરણ ધોવણારણ અમારા નાગપુત્તe gીમ ”િ તે હે આનંદ! તમે જઈને તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરને મારા દ્વારા કહેવામાં આવેલી આ વાત કહે. “તા શું છે કારે गोसालेणं मंखलिपुत्तेणं एवं वुत्ते समाणे भीए जाव संजायभर गोसालास મંત્રઢિપુત્તર” આ પ્રમાણે જ્યારે મંલિપુત્ર શાલકે આનંદ સ્થવિરને કહ્યું, ત્યારે તેમના મનમાં ભયને સંચાર થયે, આ પ્રમાણે ભયભીત થયેલા તેઓ મખલિપુત્ર શાલકની “અંતિયા” પાસેથી “દાદાહુઢાણ ખાતર મારવાનો નિર્ણમ” તથા હાલ હલા કુંભકારીના ભકારાપણુથી ચાલી નીકળ્યા. “ ફિનિમિત્તા સિઘં, રૂરિયં રાધિ નવરં મ નિnછ” ત્યાંથી રવાના થઈને શ્રાવસ્તી નગરીની વચ્ચે થઈને શીઘ અને ત્વરિત ગતિથી ચાલવા લાગ્યા. “ તારિકત્તા કેળવ શોટ્ટા , શેળે મને મળ્યું મહાવીરે તેને વાર” ચાલતાં ચાલતાં તેઓ કેષ્ટક ઉદ્યાનમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં ગયા “૩ાારિત્તા મળે મળવું મહાવીર તિવૃત્તો આવા પાણિ જે,” ત્યાં પહોંચીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, “ ત્તા વૈવ, Ricરૂ, વંફિત્તા, નવત્તા પર્વ વચાતી” ત્રણ વાર પ્રદક્ષિણ કરીને તેમણે તેમને વંદણ કરી, નમસ્કાર કર્યા અને વંદણાનમકાર કરીને આ પ્રમાણે કહ્યું-“હરં સર્વસુ અ મતે ! વમળTIળri तुठभेहि अब्भणुनाए समाणे सावथिए नयरीए उच्चनीय जाव अडमाणे हाला. રૂઢા કુંમારી જ્ઞાવ વરૂવામિ” હે ભગવદ્ ! આજ છઠ્ઠની તપસ્યાના પારણાને દિવસે આપની આજ્ઞા લઈને હું શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળના ઘરસમુદાયમાં ભિક્ષાચર્યા કરતે કરતે હાલાહલા કુંભકારિણીના કુંભકારપણથી, બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પણ નહીં, એવા માર્ગેથી નીકળે. “તt f બોલારું મંજીપુત્તે મમ હાહા જાવ સિત્તા પર્વ નગારી? ત્યારે મખલિપુત્ર શાલકે મને હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણ પાસેથી જ છે. તેણે મને જોઈને આ પ્રમાણે કહ્યું-“ તાવ સાઇiા ! દો, gr મર્દ કવયિ નિસાહિ” હે આનંદ સ્થવિર ! અહીં આવે, હું તમને એક દષ્ટાન્ત સંભળાવવા માંગું છું, તે તે દષ્ટાન સાંભળે, “ રૂગો” ને અર્થ “અહી” થાય છે અથવા રૂd –આ” પણ થાય છે. આ રીતે વિચારતાં “તમે મારી પાસેથી આ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૭૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy