SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ 66 મેવ સુખની અને પથ્યની કામનાવાળા હતા, તેમના કલ્યાણની અભિલાષાવાળા હતા, અનુકંપાવાળા હતા, અને તે સૌનાં હિત, સુખ અને કલ્યાણ ચાહનારા હતા, તે ` નુમંત્રાલૢ દૈવયાણ સમૈમત્તોયારળમાયાણ્ નિયમાં નળમાં હાદ્દિ” તેને કોઈ અનુક'પાયુકત દેવતા દ્વારા પેાતાના વાસણાદિ ઉપકરણે સહિત તેના પેાતાના નગરમાં પહાંચાડી દેવામાં આાગ્યે. आणंदा तब वि धम्मायरिएण धम्मोवएखणं नायपुत्त्रेण' ओराले परियाए आखाइए" આ દૃષ્ટાન્ત દ્વારા ગોશાલક શુ' પ્રતિપાદન કરવા માગે છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે-ગેાશાલક આનદ સ્થવિરને કહે છે કે હું આન' સ્થવિર ! તમારા ધર્મોપદેશક, ધર્માચાય શ્રમણુ જ્ઞાનપુત્ર મહાવીરે પણુ ઉપયુ ત વિકાના જેવી જ ઉદાર (શ્રેષ્ઠ) અવસ્થા પ્રાપ્ત કરી છે. “ોરાજા દિત્તિય नसह सिकोगा देवमणुयासुरे लोए पुवंति, भुवंति, थुवंति, इति समणे भगवं મહાવીરે ત્તિ સમળે મળવું મહાવીરે ત્તિ સમળે મળવું મહાવીરે” “શ્રમણ ભગવાન મહાવીરની કીતિ, વર્ણ, શબ્દ અને શ્લાક દેવ, મનુષ્ય અને અસુરસહિત આ લાકમાં શુ'જી રહ્યો છે, ફેલાઈ રહ્યો છે, વ્યાપી રહ્યો છે, અને ચારે દિશામાં તેમની સ્તુતિ થઇ રઈ છે તેઓ અભિનન્દ્રિત થઇ રહ્યા છે, કારણ કે ‘શ્રમણુ ભગવાન મહાવીર, શ્રમણ ભગવાન મહાવીર” આ રૂપે સર્વત્ર તે પ્રખ્યાત થઈ ચુકયા છે. સખ્યિાપી ધન્યવાદને ક્રીતિ કહે છે, એક દિવ્યાપિ ખ્યાતિનુ નામ ‘વણુ’’ છે. અ`દિગ્ન્યાપી પ્રખ્યાતિનું નામ શબ્દ છે અને એજ સ્થાનમાં જે ખ્યાતિ વ્યાપેલી છે, તેનું નામ ‘શ્લેક ' છે. બ્લેકને શ્લાઘા પશુ કહે છે. તું ન ્ મે છે અનઞ શિવિવિ વરૂ, તો નં તવેનું તેમાંં ઘનાએં કાચ્ચું માન્નલ' કરેમિ, હા વા વાઢેળ તે વળિયા ” જો તે આય મહાવીર મારા સંબંધમાં અનુચિત કંઈ પણ કહેશે, તેા જેવી રીતે પેલા સપે પૂવેકિત ણિકાને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા, એજ પ્રમાણે હું પણ તેમને મારી તેોલેશ્યાના, પાષાણુનિર્મિત મારવાના મહાયત્રના આઘાત જેવા એક જ પ્રહારથી, ખાળીને ભસ્મ કરી નાખીશ. “ તુમ્ ચાં બાળવા खारकखमि संगोवामि, जहा वा से वणिए तेसि वणियाणं हियकामए जाव निस्से कामर अणुकंपाए देवताए सभंडमत्तोवकरणमायाए जाव सहिए " डे આનંદ સ્થવિર ! હું તમારી રક્ષા કરીશ, તમને ખાળીને ભસ્મ નહી કરૂ અને તમને કલ્યાણકારક કેાઇ સ્થાનવિશેષમાં પહોંચાડી દઇશ જેમ તે વિષ્ણુકાના હિનાભિલાષિ, સુખામિલાપી, પથ્યાભિલાષી, કલ્યાણાભિલાષી, દયાલુ તે વૃદ્ધ કે જે તે વિષ્ણુકાના હિત, સુખ અને કલ્યાણાભિલાષી હતા, તેને ' 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૭૦
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy