________________
હતું, ત્યાં આવ્યા. “વારિત્તા જોણારું મંઢિપુરં પર્વ વાણી” ત્યાં આવીને તેમણે મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું-“જે કિ તાવ गोसाला ! तहारुवस्स समणस्स वा, माहणस्स वा, अंतियं एगमवि आयरियं धम्मियं सुवयणं निसामइ, से वि ताव वंदइ, नमसइ, जाव कल्लाणं मंगलं देवय રે પન્નુવાસ” “હે ગે શાલ! જે વ્યક્તિ તથારૂપ (શ્રમણ વેષધારી),અતિશયવિશિષ્ટ શ્રમણની પાસે અથવા માહણની પાસે એક પણ ધાર્મિક સુવચન–સદુપદેશનું શ્રવણ કરે છે, એવા તે શ્રમણ અથવા માહણ તે વ્યક્તિ દ્વારા વન્દનીય થઈ જાય છે, નમસ્કરણય થાય છે, વન્દણ નમસ્કાર કરીને તે વ્યક્તિ વિનયાવનત થઈને તેમની સેવા શુશ્રષા કરે છે, તેમને કલ્યાણ કારક, મંગલમય, સાક્ષાત્ દેવતુલ્ય અને સમ્યગ જ્ઞાનસ્વરૂપ માનીને તેમની પર્યું પાસના કરે છે. “પુખ તુમ જોવા ! મવા રેવ ઉઠવારિ, મારા જેવા મુંકાવા” પરતુ હે શાલક ! તમારા વિષયમાં તે વાત જ શી કરવી ! ભગવાન મહાવીરે જ તમને દીક્ષા આપી છે, ભગવાન મહાવીરે જ તમને મુંડિત કર્યા છે, “મારા જેવા સેલિg” ભગવાન મહાવીરે જ તમને શિષ્ય રૂપે અંગીકાર કર્યા છે, તિરૂપે તમને પ્રસિદ્ધ કર્યા છે, ભગવાન મહાવીરે જ તમને વૃતિ જનેના આચારવિચારની સેવામાં પ્રવૃત્ત કર્યા છે, અને ભગવાન મહાવીરે જ તમને તેતેશ્યા આદિ પ્રાપ્ત કરવાની વિધિ બતાવી છે, આ રીતે “મારા જેવા વિવિ” ભગવાન મહાવીરે જ તમને આ વિષયમાં શિક્ષિત કર્યા છે, “મવા રેવ વહુરસ્તુ ” ભગવાન મહાવીરે જ તમને બહુશ્રુતના જ્ઞાતા બનાવ્યા છે. આટલું આટલું કરવા છતાં પણ તમે મહાવીર પ્રભુ પ્રત્યે મિથ્યાભાવથી યુકત બન્યા છે એટલે કે તેમના વિરુદ્ધની પ્રવૃત્તિમાં તલ્લીન રહ્યા કરે છે. “તે મા ઘઉં જોવા ! નારિરિ જો હા ! જે જે સા છા, તો ” હે ગોશાલ ! તું મહાવીર પ્રભુ સાથે આ પ્રકારનું વર્તન ન રાખ મહાવીર પ્રભુ સાથે આવું વર્તન કરવું ઉચિત નથી. હે ગોશાલા ! આ તમારી આ ભવસંબંધી જ છાયા (કાયા) છે, તમારા કહ્યા અનુસાર, તે કઈ અન્યભવસંબંધી છાયા નથી.” ___“तए णं से गोसाले मंखलिपुत्ते सव्वाणुभूइणाम अणगारेण एवं वृत्ते समाणे કુત્તે સવાણુમૂઠું બનાર તળે તે grઘં માતાહિં ?” જ્યારે સર્વાનભૂતિ અણગારે તે મખલિપુત્ર ગોશાલને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમના પ્રત્યે તેના દિલમાં ક્રોધ રૂપ અગ્નિ પ્રજવલિત થયે, રૂષ્ટ, કઢ, કુપિત અને
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૮૬