________________
વચનો વડે તે તેમને તિરસ્કાર કરવા લાગ્યું. “સત્તા રજવાડું નિમંsiાહિં નિમંછે” પરભવસૂચક શબ્દ વડે તિરસ્કાર કર્યા પછી તે “મારે તમારી સાથે કઈ પણ પ્રયજન નથી,” ઈત્યાદિ કઠોર વચને દ્વારા તે તેમની નિર્ભર્સના કરવા લાગ્યું. “રિમા વરરાજા િનિહિ નિરછોડે” ત્યાર બાદ “તમે તિર્થંકરનાં ચિહ્નોને છોડી દે,” ઈત્યાદિ રૂપે અપમાન સૂચક અગ્ય શબ્દ દ્વારા તે તેમને ધિક્કારવા લાગ્યો. “નિરોહેરા” આ પ્રમાણે ધિક્કારીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું-“નહિ જાડુ, વિનતિ ચાફ, મણિ જયા, રવિણમિતિ થાડુ” તમારા આચાર નષ્ટ થવાને કારણે તમે નષ્ટ થઈ ચુક્યા છે, એટલે કે હું એવું માનું છું કે તમારો નાશ થઈ ચુકી છે, તમે મરી જ ચુકયા છે, એવું હું માનું છું, વળી હું એવું પણ માનું છું કે તમે તમારી સંપત્તિથી પણ રહિત થઈ ચુક્યા છે તમે નષ્ટ, વિનષ્ટ, અને ભ્રષ્ટ થઈ ચુક્યા છે. “અન્ન ન અવનિ, નહિ તે મમહંતો સુમતિથ” હું એવું માનું છું કે આજ તમે (મારા હાથથી બચવાના) નથી, મારા દ્વારા તમને સહેજ પણ સુખ પ્રાપ્ત થવાનું નથી એટલે કે આજે હું તમને જીવતા છોડવાને નથી. સૂ૦૧માં
“સેળે જે તે સમ ” ઈત્યાદિ–
ટીકાર્થ--ત્યાર બાદ શું બન્યું, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-“સે कालेणं तेणं समएणं समणस भगवओ महावीरस्स अंतेवासी पाईजाणवए નવાજુમૂરું ખામં બળકને રૂમણ જ્ઞાવ વિળી” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી (શિષ્ય) કે જે પૂર્વમાં રહેલા જનપદમાં ઉત્પન્ન થયા હતા, એવા સર્વાનુભૂતિ નામના અણગાર હતા. તેઓ ભદ્ર સ્વભાવના હતા, ક્રોધ, માન, માયા અને લેભરૂપ કષાયને તેમણે પાતળાં પાડી નાખ્યા હતા. તેઓ મૃદુમાવ ગુણથી યુક્ત હતા, વિલીન હતા, સરળ હતા અને વિનીત હતા. “g+માચરિચાનુvini vમ મહાહમાને દૂાઇ ” તેમણે મહાવીર પ્રભુ પ્રત્યેના અનુરાગને લીધે-અતિશય શ્રદ્ધા અને અતિશય ભકિતભાવને કારણે, ગોશાલનાં વચનને શ્રદ્ધાની નજરે જોયાં નહીં–એટલે કે ગશાલે તેલેશ્યા વડે બાળીને ભસ્મ કરી નાખવાની જે વાત કરી હતી, તે વાત પર તેમણે વિશ્વાસ ન મૂકો, અને વિશ્વાસ નહીં હોવાને કારણે જ તેઓ ઊઠયા. “spg aÈત્તા કેળવ જોતા મંત્રન્ટિકુત્તે, સેવ વવાદિ ” ઊઠીને તેઓ મંલિપુત્ર ગોશાલક જ્યાં ઊભે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૮૫