________________
66
"2
tr
મેળવ્ ક્રિયા, નામેહદ્દેિ પમવમાળે” હે ગોશાલક ! ધારા કે કોઇ એક ચાર છે, તે ગ્રામવાસીએથી વાર વાર પરાભૂત થઈને, કોઈ ગત (ખારું) અથવા શુક્ા (શિયાળ અદિ દ્વારા બનાવવામાં આવેલ એડ), દુગ, ગહનવનાદિ સ્થાન નહીં મળવાથી, તથા શુષ્ક સરોવર આદિ નીચાણવાળું સ્થાન, પર્વત, ગત પાષાણુ આદિથી યુકત ઊંચાનીચાં સ્થાન નહીં જડવાથી “ શેળ महं उन्नालोमेण वा खणडोमेग वा, कप्पासपम्हेण वा, तणसूएग वा अत्ताण आवरेत्ता चिट्टेज्जा ” એક ઘણા જ ભારે લાંબા ઊનના કામળાને, અથવા શણુના વસ્રને, અથવા કપાસમાંથી ખનેલા સૂતરાઉ વસ્રને અથવા તૃણુના અગ્રભાગે! વડે પેાતાને આચ્છાદિત કરીને બેસી જાય છે, તે ળ અનાવરિત્ ગાયરિમિત્તિ પાળ મશરૂ ' પરન્તુ આવરણની અલ્પતાને કારણે અનાછા દિત હાવા છતાં પણ તે એવુ' માને છે કે “ હુ· આચ્છાદિત છું. “ अपाच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मन्नइ .. અપ્રચ્છન્ન હાવા છતાં પણ પેાતે પ્રચ્છન્ન જ છે, એવુ માને છે, “ અનિહુષે નિજી મિત્તિ અપ્પાળ મન્નક્ ' દૃષ્ટિમાચર થતા હોવા છતાં પણ એવું માને છે કે “ હું દૃષ્ટિગેાચર થતા ” “ અવહાર_વામિતિ ઝવાળ' મન્નર' › ‹ પલાયન નહી થવા છતાં એમ માને છે કે હું' પલાયન થઇ ગયા છુ, ” “ વામેત્ર તુમ' વિ શોના ! બળને અંતે અમ્નમિત્તિ શ્રવાળ રવત્તિ '' એજ પ્રમાણે હું ગોશાલક ! તુ' અન્ય કોઇ પણ વ્યક્તિ ન હાવા છતાં પણ પેાતાને અન્ય વ્યકિત રૂપે પ્રકટ કરી રહ્યો છે. “સ” માણ્યું પોન્નાલ્ટા ! નાવિત્તિ પોન્નાહા ! આરવ તે આ છાયા, નો અન્ના ” તેથી હું ગેાશાલ ! તું એવું ન મેલીશ, કારણ કે એવું કરવુ અને કહેવુ' તે તારે માટે ચેગ્ય નથી. તારી તા છાયા (પ્રકૃતિ) એજ છે, જેને તું ખીજે રૂપે પ્રકટ કરવાનું ઈષ્ટ માની રહ્યો છે– આ છાયા (શરીર) તારી છે, અન્યનુ નથી, આ કથનના ભાવાર્થ એ છે કે તુ પાતે ગાશાલક જ છે, તું તારી જાતને અન્ય વ્યકિત રૂપે ઓળખાવે છે, તે મિથ્યા છે. સ૦૧૩/
નથી.
64
“ તળ છે પોન્નાથે મંહિપુત્તે ભ્રમળેળ મળ્યા મહાવીરેળ'' ઇત્યાદિ ટીકાથ—મહાવીર ભગવાનની આ વાત સાંભળીને ગેાશાલકે શુ' યુ" તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે. तप गं से गोसाले मंखलिपुत्ते भ्रमणेणं આવા મહાવીરનું હું પુત્તે સમાળે અસુરત્તે” જ્યારે મહાવીર્ પ્રભુએ મ‘લિપુત્ર શૈાશાલકને આ પ્રમાણે કહ્યું, ત્યારે તે ગેાશાલાક ક્રોધ રૂપી અગ્નિથી અત્યત ઢીમ અને પ્રજવલિત થઈ ગયા, અને રુષ્ટ, ક્રુદ્ધ, કુપિત અને આફૂંઆ થતા, શ્રમણ ભગવાન મહાવીરની ઊંચ નીચ શબ્દો વડે– અયુકત વચને વધુ નિન્દા કરવા લાગ્યા. “તમે આવા છે અને તેવા છે ” એવુ' ખેલવા લાગ્યા. “ બારક્ષેત્તા ચાવચાદિ ઉજ્જૈન્નનાદ્પ્રંä ' અનુ ચિત શબ્દપ્રયાગે દ્વારા તેમની નિંદા કરીને પરભત્રસૂચક શબ્દો વડે “તમે ક્રુકુલીન છે. ’” ઈત્યાદિ કુલાર્દિકના અપક કરનારા-તિરસ્કાર કરનારાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૮૪