SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 66 રૂપ શીરાન્તરપ્રવેશ કરીને, અર્જુનના શરીરમાં હું' ૧૭ વર્ષ સુધી રહ્યો. तरण जे से सत्तमे पउट्टपरिहारे से ण' इहेव सावत्थीप नगरीए हालाहलाए कुंभकारी कुंभकारावर्णसि अज्जुणगस्स गोयमपुत्तस्स सरीरंगं विपजहामि " પૂર્વોકત સાત પ્રવૃત્તિપરિહારામાંના સાતમા પ્રવૃત્તિપરિહાર (શરીરાન્તર પ્રવેશ) આ પ્રમાણે ક–િઆ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કું ભકારિણીના કુંભકારાપણુમાં (કુંભારની દુકાનમાં) મેં' ગાતમપુત્ર અર્જુનના શરીરને છેડયું. ‘વિવજ્ઞહેત્તા નાસાસ્ત્રજ્ઞ મહિપુસન્ન કરીાં વિજ્ઞાની” અર્જુનના શરીરને છેડીને મે મ’ખલિપુત્ર ગેાચાલકના શરીરમાં પ્રવેશ કર્યાં. તે શરીરમાં શા માટે પ્રવેશ કર્યાં તે ગેશાલક પ્રકટ કરે છે-“ ગરું થિર, ધ્રુવ, ધારળિî, सीयसहं, उन्हस, खुहासहं, विविहदसमसग परिसहोवसग्गसहं, थिरसंघयण' कट्टु તેં અશુવિજ્ઞાનિ’’વિવક્ષિત કાળ સુધી અવશ્ય સ્થાયી હૈ।વાથી, મને એવા વિચાર આવ્યે કે આ શરીર ચિરસ્થાયી છે, શારીરિક ગુણાની ધ્રુવતાની અપેક્ષાએ ધ્રુવ છે, અને તે કારણે ધારણ કરવા ચાગ્ય છે, શીતને સહન કરવાને સમથ છે, ઉષ્ણુતાને સહન કરવાને સમર્થ છે, ક્ષુધા સહન કરવાને સમર્થ છે, દશમશક જન્ય પરીષહ અને ઉપસને સહન કરવાને સમથ છે, અવિઘટમાન સહનતવાળું છે. આ પ્રકારના વિચાર કરીને મેં મખલિપુત્ર ગાશાલકના શરીરમાં પ્રવેશ કર્યા, “તે હૈ ળ' ઘોલવાવાનુંમ સત્તમ' पट्टपरिहारं परिहरामि ’’ આ કારણે સેાળ વર્ષ સુધી આ વર્તમાનકાલિક સાતમા પ્રવૃત્તિપરિહાર (શરીરાન્તર પ્રવેશ) કરી રહ્યો છું. “ વામેય લાશો ! कासवा ! एगेण तेत्तीसेण वाससएण सत्त पट्टपरिहारा परिहारिया भवतीति મવાચા '' હું. આયુષ્મન્ ! હું કાશ્યપ ! તેથી જ મે' એવું કહ્યું છે કે પૂર્વોકત સાત પ્રવૃત્તિપરિહાર ૧૩૩ વર્ષીમાં સપાદિત થાય છે. “તેં સુજ્જુ ન આવો ! હાલવા ! મમ' વું ચાલી, साहून' आउसो ! कासवा ! मम एवं वयासी - गोसाले मंखलिपुत्ते मम धम्मंतेवासी ति, मंखलिपुत्ते गोसाले मम' ધર્માંતવાની ત્તિ ” તે હું આયુષ્મન્ કાશ્યપ ! તમે એવુ જ કહા છે કે ૮ મ`ખલિપુત્ર ગોશાલક મારા ધર્માંતેવાસી છે, મ'ખલિપુત્ર ગેશાલક મારા ધર્માંતેવાસી છે, આ પ્રકારનું મને અનુલક્ષીને આપ જે કથન કરી છે તે ખરૂં જ છે! તે ઘણુ જ સુંદર છે! આ પ્રકારની વક્રોકિત દ્વારા ગેાશાલક મહવીર પ્રભુની અવહેલના કરે છે. સૂ૦૧૨ા " “ જોરાજા ! ઇત્યાદિ ટીકા —ગાશાલકની આ પ્રકારની વાત સાંભળીને મહાવીર પ્રભુએ જે પ્રતિપાદન કરે છે-“ સદ્ ળ' સમળે મળનું ચાલી ’’ગેાશાલકની પૂર્ણાંકત વાતના આપ્યા. " गोसाला ! से जहा नामए જવાબ આપ્યા, તેનું હવે સૂત્રકાર મહાવીરે ગોસાનું મલજિવુäë મહાવીર પ્રભુએ આ પ્રમાણે જવાબ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૮૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy