________________
gવીd રાધારું હોવું જરૂરફાર fulત્યાં પ્રવેશ કરીને ૨૧ વર્ષ સુધી આ બીજા પ્રવૃત્તિ પરિહારને નિભાવ્યું. “તરથ [ રે રે તારે જરૃરિहारे, से ण चंपाए नयरीए बहिया अंगमंदिरं चेइयंसि मल्लरामस्स सरीरगं વિદgger” ત્યાર બાદ ચંપાનગરીની બહાર અંગમંદિર ચૈત્યમાં મલિરામના શરીરને છોડીને અન્ય શરીરમાં પ્રવેશ કરવાં રૂપ ત્રીજે પ્રવૃત્તિપરિહાર મેં કર્યો. “વિકત્તા ફિચરણ સરીર સપુષ્પવિરામ” મતલરામના શરીરને છોડીને મંડિતના શરીરમાં મેં પ્રવેશ કર્યો. “બgવવત્તા વી વાણારું તજ જરદૃષિારં પરામિ” મંડિતના શરીરમાં ૨૦ વર્ષ સુધી હું રહ્યો. આ પ્રકારે મેં ત્રીજે પ્રવૃત્તિ પરિહાર કર્યો. “રસ્થ જ છે જે વધે पउट्टपरिहारे, से ण वाणारसीए नयरीए बहिया काममहावणंसि चेइयसि મંદિવલણ શરીરમાં વિવામિ” પૂર્વોક્ત સાત પ્રવૃતિ પરિવારોમાંને થે પ્રવૃત્તિપરિહાર મેં વારાણસી નગરીની બહાર કામમહાવન ચૈત્યમાં કર્યો. ત્યાં મેં મંડિતના શરીરને છોડયું. “farvad રોણ તરીf gવ.
” મંડિતના શરીરને છોડીને મેં રેહના શરીરમાં પ્રવેશ કર્યો, બrgemવિવેત્તા મૂળવી રાણાજીર્થ રહ્યું વવાિ ાિઉન” તે શરીરમાં પ્રવેશ કરીને હું ૧૯ વર્ષ સુધી તે શરીરમાં રહ્યો આ પ્રકારે મેં ચોથો પ્રવૃત્તિપરિહાર (શરીરન્દર પ્રવેશ) કર્યો. “તર જં છે તે બંને પક્ષણિરે છે જે आलभियाए नयरीए बहिया पत्तकालगयंसि चेइयंसि रोहस्स सरीरगं विष्पजहामि, નિત્તા મારાફરત કરી શgધ્વનિમિ” ત્યાર બાદ આલલિકા નગરીની બહાર પ્રાપ્તકાલગત ચૈત્યમાં મેં પાંચમે પ્રવૃત્તિપરિહાર કર્યો. તેમાં મેં રહના શરીરને છોડીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. “અgવવિદિત્તા ગટ્ટારતવાવાઝું વં જરૃરિણા વરરા”િ આ પ્રકારે ભારદ્વાજના શરી૨માં પ્રવેશ કરીને ૧૮ વર્ષ પર્યન્ત એજ શરીરમાં રહ્યો. આ પ્રકારે છે પાંચમે પ્રવૃત્તિ પરિહાર કર્યો. “તરથ જો જે રે જે પટ્ટરિહારે તે નં રેસાलीए नयरीए बहिया कोंडियावणंसि चेइयंसि भारदाइयस्स सरीरगं विप्पजहामि " પૂર્વોક્ત સાત પ્રવૃત્તિ પરિવારોમાને જે દ્ધો પ્રવૃત્તિ પરિહાર કર્યો તે હવે પ્રતિપાદન કરવામાં આવે છે. ઇક્રો પ્રવૃત્તિ પરિહાર વૈશાલી નગરીની બહાર કોડિન્યાયન ચેત્યમાં કર્યો. અને મેં ભારદ્વાજના શરીરને પરિત્યાગ કર્યો. “ વિષષત્તા કgiાર જોયમપુત્તન્ન કરી અggવિસામભારદ્વાજના શરીરને છોડીને મેં ગૌતમપત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. “ ગgerસેત્તા સત્તાવાસારું છે પરિણા પરિ”િ આ છઠ્ઠા પ્રવૃત્તિપરિહાર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૮૨