________________
આવ્યું છે. તે સંપૂથને નામ પ્રતિપાદિત થયે નથી, તેથી તેને સંપૂથ રૂપે ગણું નથી. “રે જે ર0 સુર સારોલમારું વિદ્યારું મો જ્ઞાન સત્તા સત્તને નામે કરી પૂજાયા” તે જીવ તે બ્રહ્મલોકકલપમાં દસ સાગરોપમ પ્રમાણુ કાળ સુધી દિવ્ય ભેગોગોને ભેગવે છે ત્યાર બાદ ત્યાંના આયુને, ભવને અને સ્થિતિને ક્ષય થવાને કારણે, ત્યાંથી અવીને સાતમાં સંક્ષિણર્ભમાં–પંચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. “તલ્થ નવ માણા बहुपडिपुण्णाणं अद्धद्रमाण जाव वीइकताण सुकुमालगभहलए मिउकुंडल कुंचि. ચણા, માતાની સેવારમણમે રાજુ પથારૂ” તે ગર્ભવાસમાં નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ કરીને જ તે ઉત્પન્ન થાય છે. તે બાળક બહુજ સુકુમાર પ્રકૃતિને અને ભદ્ર સ્વભાવને હોય છે. અથવા તેની આકૃતિ ઘણું જ ભવ્ય હોય છે, તેના કેશ મૃદુ અને કુંડળના સમાન કચિત હોય છે. તેના બન્ને ગાલેની બાજુમાં કર્ણાભરણવિશેષ ખૂલ્યા કરે છે અને તેની કાન્તિ દેવકુમારના જેવી હોય છે. “ગ ારવા ! ” હે કાશ્યપ ! જે બાળકના વિષયમાં મેં વાત કરી, એ જ બાળક હું છું, આ પ્રમાણે ગે શાલકે મહાવીર પ્રભુને સમજાવ્યું. “તેમાં હું મારો ! વાસવા! कोमारिय पव्वाजाए, कोमारएण बंभचेरवासेण अबिद्धकन्नए चेव संखाणं पडिસમામિ” હે આયુમન્ ! હે કાશ્યપ ! કુમારકાળમાં જ પ્રવ્રજયા લઈને તથા કુમારકાળમાં બ્રહ્મચર્યનું પાલન કરવાને કારણે વ્યુત્પન્ન મતિવાળા મેં સંખ્યાત તરવબદ્ધિની પ્રાપ્તિ કરી લીધી છે. તે “પરિન્ટમેરા રૂપે સત્ત પરિહારે દિuઉન” ત્યાર બાદ મેં આ સાત પ્રવૃત્તિ પરિહારે (શરીરન્તર પ્રવેશ) કર્યા છે. તે સાત પ્રવૃત્તિપરિહારો (શરીરન્દર પ્રવેશ) “સંહા” આ પ્રમાણે છે. “gmજ્ઞા, મામઢ, મહિરસ, રોસ, મારાફરસ, બળકા mોચમપુત્તર, જોવા મવઢિપુર ” (૧) એણેયકના, (૨) મલ્લરામના, (૩) પંડિતન, (૪) હિકના, (૫) ભારદ્વજના, (૬) ગૌતમપુત્ર અર્જુનના અને (૭) મંલિપુત્ર ગોશાલકના શરીરમાં, આ પ્રમાણે ક્રમશઃ સાત શરીરમાં મેં પ્રવેશ કર્યો છે. “ તથ ને પઢ, રિહારે રે | रायगिहस्स नयरस्स बहिया मंडिर कुच्छिसि चेइयंसि उदाइरस कुडियायणास મારી વિવામિ ” પૂકત સાત પ્રવૃત્તિપરિહારેમાં- શરીરા-તર પ્રવેશોમાનો. જે પહેલે પ્રવૃત્તિપરિહાર કહ્યું છે, તેમાં મેં રાજગૃહ નગરની બહાર મંડિકકુક્ષિ નામના ચિત્યમાં કૌડિન્યોત્રોત્પન્ન ઉદાયીના શરીરને છોડયું છે. “વિકત્તા પળે ગરણ કરી અનુપરિણા”િ ઉદાયીના શરીરને છોડીને મેં એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો. “અgવણિત્તા વાળી નાસારું જ પરિણાર પરિ”િ ત્યાં પ્રવેશ કરીને ૨૨ વર્ષ સુધી તે પ્રવૃત્ત પરિહાર કર્યો-એટલે કે ૨૨ વર્ષ સુધી મારો જીવ તે શરીરમાં રહ્યો. " तत्थ जे से दोच्चे पउट्टपरिहारे से उदंडपुरस्स नयरस्स बहिया चंदोयरणंसि જેસ્થતિ છે જાણ કરી વિવામિ” હવે બીજા પ્રવૃત્તિ પરિવારનું વર્ણન કરવામાં આવે છે. ઉદંડપુર નગરની બહાર ચન્દ્રાવતરણ ચૈત્યમાં મેં એણેયકના શરીરને છેડયું. “વિવત્તા મરામત ના અggવામિ તે શરીરને છેડીને મેં મલરામના શરીરમાં પ્રવેશ કર્યો. “અgmવિશિત્તા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૮૧