________________
વ
તે માનસેાત્તર સયૂથ દેવભવના ભાગલાગેને ભેગવીને ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ચ્યવીને તે જીવ ચેાથા સજ્ઞિગભમાં --પંચેન્દ્રિય મનુષ્પ્રભવમાં ઉત્પન્ન થાય છે. “તે ઊઁ સોહિંતો અનંતર દિત્તા મણિણે માળપુત્તરે સંગૂહે તેવે નવ'' તે જીવ તે ચેથા સજ્ઞિગભ માંથી મરીને મધ્યમ મહાકલ્પપ્રમાણુ આયુવાળા સયૂથ નામના નિકાયવિશેષમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. “તે હું તથારૂં મોળ નાવ ચડ્ડા પંચમે સ્ટનિંનમે ગ્રીવે ખ્વાચાર્ ” તે જીવ તે મધ્યમ મહાકલ્પપ્રમાણુ આયુવાળા દેવલાકમાં દિવ્ય ભાગલેગાને ભાગવીને ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ચ્યવીને પાંચમાં સજ્ઞિગમાં–પચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. “ સે ન તોતિોળતાં ઉજ્વતૃિષા વિત્રિલ મળવુત્તરે સંગૂઠે વે વવપ્નદ્ ' તે જીવ તે પાંચમાં મનુષ્ય પચેન્દ્રિય ભવમાંથી ઉદ્ધૃત્તના કરીને અધઃ સ્તન મહાકલ્પપ્રમાણ આર્યુવાળા સથ નામના નિકાયવિશેષમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે ન તલ્થ વિઘ્નારૂં મોળ નાય ચા ઇદે સન્નિાએ વે વાચાર ” ત્યાં મહાકપ્રમાણુ કાળ સુધી દિવ્ય ભાગલાગીને ભાગવીને, તે લવમાંથી આયુ, ભવ અને સ્થિતિના ક્ષય થવાને કારણે, તે દેવલેાકમાંથી ચ્યવીને તે જીવ છઠ્ઠા સનાિગ'માં—પ ંચેન્દ્રિય મનુષ્યભવમાં-ઉત્પન્ન થાય છે. તે ન શોહિંતો અનંતર કૃિત્તા થમણોને નામ હૈ ળૅ પન્નત્તે ” ત્યાર બાદ છઠ્ઠા પ'ચેન્દ્રિય મનુ”ભવમાંથી ઉદ્ધત્તના કરીને (મરીને) જીવ બ્રહ્નાલાક કલ્પમાં ઉત્પન્ન થાય છે. તે બ્રાલેક નામનું દેવલેાક “ પાન દીનાચ, પટ્ટીના દળવિધ્ધિશે, ના ठाणपए जाव पंच वडेंसगा વત્તા ” પૂર્વ પશ્ચિમ સુધી લાંબુ' અને ઉત્તરદક્ષિણ સુધી વિસ્તૃત છે. પ્રજ્ઞાપનાના ખીજા પદમાં “ સિવાયંસંતાળમંઝિલ, અદિમાછી, માસરાન્નિવમે ’ આ વિશેષણા દ્વારા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે બ્રહ્મલોક કલ્પમાં (દેવલાકમાં) પાંચ અવત'સક (ઉત્તમ આવાસે) કહ્યાં છે. “ સંજ્ઞા ’તેમનાં નામ આ પ્રમાણે છે-“ ગોળવર્ડેલો જ્ઞાનવિહવા છે નું તથ દેવે વગર્ (૧) અશેાકાવત’સક, (૨) સપ્તપર્ણીવત'સક, (૩) ચ'પકાવત ́સક, (૪) ચૂતાવતસક અને મધ્યમાં પાંચમુ બ્રહ્મàાકાવત...સક મા પાંચે અવત સકેા પ્રતિરૂપપરમરમણીય છે તે જીવ એવાં આ બ્રહ્મલેાકમાં દેવની પાંચ ઉત્પન્ન થાય છે. ઉપરીતન, મધ્યમ અને અધસ્તન, આ ત્રણ માનસેાત્તરામાં (મહાકલ્પપ્રમાણુ આયુવાળા દેવલાકમાં) ત્રણ જ સયૂથ છે અને ત્રણ દેવભવ છે. પહેલાંના ચાર અને આ ત્રણ મળીને સાત સયૂથ છે, અને પહેલાં ત્રણ અને આ ત્રણ મળીને ૬ દેવરૂપ છે. સાતમા દેવભવ બ્રહ્મલાકમાં કહેવામાં
""
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૮૦