________________
ઉત્પન્ન થાય છે. તે જો તત્ય દિનારું મોમોબારું અંકાળે વિદર* તેઓ ત્યાં દિવ્ય (સ્વર્ગીય) ભેગનેને ભગવે છે. “વરિત્તા તારો કેવોનાગા आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरं चयं चहत्ता पढमे सन्निगन्भे जीवे પ્રજ્ઞાવાત્યાંના ભેગેને ભેળવીને જીવ તે દેવનિકા વિશેષ રૂપ દેવલેકમાંથી આયુને ક્ષય થઈ જવાને કારણે, ભવને ક્ષય થઈ જવાને કારણે, અથવા સ્થિતિને ક્ષય થઈ જવાને કારણે તે ભવ સંબંધી શરીરથી ચવીને પહેલાં તે તે સંક્સિગર્ભમાં–પંચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. " से गं तओहितो अणंतरं उव्वट्टित्ता मज्झिल्ले माणसे संसहे देवे उववजह" તે સંઝિગર્ભમાંથી જ્યારે તે જીવ ઉદ્વર્તન કરે છે મરે છે, ત્યારે ઉદ્વર્તના કરીને (મરીને) મધ્યમ સરાપ્રમાણ આયુષ્યથી યુક્ત દેવનિકાય વિશેષમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. “ હે ળ તથા વિદ્યાર્ફ મોમોriડું ગાવ વિરફ, विहरित्ता ताओ देवलोयाओ आउक्खरणं, भवक्खएणं, ठिइक्खएणं जाव चइत्ता જોરે સન્નિાભે ની ઘરવાયા” તે ત્યાં–સંયુથ દેવનિકાયમાં-દિવ્ય ભોગભગ
ગવે છે, ત્યાર બાદ તે સંપૂથ દેવનિકાયમાંથી આયુને ક્ષય થવાને કારણે, ભવને ક્ષય થવાને કારણે, સ્થિતિને ક્ષય થવાને કારણે ફરી ઍવીને-શરીરને છેડીને, દ્વિતીય સંક્સિગર્ભમાં-પંચેન્દ્રિય મનુષ્યભવમાં-ઉત્પન્ન થાય છે. "सेणं तओहितो अणंतरं उबदित्ता हेदिलले माणसे संयूथे देवे उववजह" ત્યાંથી (દ્વિતીય સંગિર્ભમાંથી) ઉદ્વૉના કરીને તે જીવ અધતન માનસમાં આગળ વર્ણવ્યા પ્રમાણેના સ્વરૂપવાળા સરસપ્રમાણુ આયુષ્યયુક્ત સંપૂથ નામક નિકા વિશેષમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આદ્યસંયુથ સહિત-ત્રણ માનસમાં ઉપરિતન, મધ્યમ અને અધઃસ્તન સરપ્રમાણ આયુષ્યયુકત સંયૂથમાં ચાર સંયુથ થાય છે અને ત્રણ દેવભવ થાય છે. “ જો રાજી વિજ્ઞાછું વાવ વત્તા તન્ને સન્નિા પશાચાર” તે જીવ તે અધસ્તન માનસવાળા સંયૂથદેવભવમાં દિવ્ય ભોગો ભોગવે છે. ત્યાંના દિવ્ય ભેગભેગોને જોગવીને, તે દેવલોકમાંથી આયુને ક્ષય થઈ જવાને કારણે, ભવને ક્ષય થઈ જવાને કારણે, સ્થિતિને ક્ષય થઈ જવાને કારણે, શરીરને છોડીને ત્રીજા સણિગર્ભમાં-પંચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. " से णं तओहिंतो जाव उव्यट्टित्ता उवरिल्ले माणसुत्तरे संजूहे देवे उववजहिइ" હવે તે જીવ ત્યાંથી ઉદ્વર્તન કરીને ઉપરિતન મહામાનવાળા (મહાક૫પ્રમાણ આયુવાળા) સંયૂથ નામના નિકાયવિશેષમાં ઉત્પન્ન થાય છે. “શે જો तत्थ दिवाई भोग जाव चहत्ता चउत्थे सन्निगब्भे जीवे पच्चायाइ" ते ४१ મહાક૯૫પ્રમાણ આસુવાળા તે દેવનિકાયમાં દિવ્ય ભગભેગને ભગવે છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૭૯