________________
39
6
.
66
પ્રકારે અધી ગગા મળીને ૧૧૭૬૪૯ (એકલાખ, સત્તરહજાર, છસે ઓગણપચાસ) ગંગાએ થાય છે, એવું માનવામાં આવે છે. “ જ્ઞાલિ સુવિધ નવારે વળત્તે’આ પૂર્વોક્ત ગ’ગાઓના ઉદ્ધાર-એટલે કે ગંગામાં રહેલી રેતીના કણાને બહાર કાઢવા રૂપ ઉદ્ધાર-એ પ્રકારના કહ્યો છે. ઉદ્ધરણીય વસ્તુ એ પ્રકારની હાય છે, તે કારણે તેના ઉદ્ધારના પણ એ પ્રકાશ કહ્યા છે. “ સંજ્ઞદ્દા ” તે પ્રકારે આ પ્રમાણે છે-“ સુદુમનોવિજ્ઞેયરે ચેવ, વાયર પોંòિવને ચેલ ” (૧) સૂક્ષ્મ એન્જિ કલેવર અને (૨) ખાદર મેાન્તિકલેવર, સૂક્ષ્માન્તિ કલેવર એટલે રેતીના કણમાંથી જે અસખ્યાત ખંડ અને છે, તેમને સૂક્ષ્મખાન્તિ લેવર કહે છે. અહીં ાન્તિ પદ ગામઠી શબ્દ છે, તેના અથ આકાર થાય છે. સ્થૂલાકારયુક્ત રેતીના કણેાને ખાદર એન્ટિકલેવર કહે છે. આ માદર બેન્કિલેવર રૂપ માદર વાલુકા કણાને બહાર કાઢવાનું નામ ખાદર ખેાન્તિકલેવરાદ્ધાર છે. तत्थ णं' जे से सुहुमबदिकलेवरे से ठप्पे " આ પ્રકારના ઉદ્ધારમાંથી જે સૂક્ષ્માન્તિકલેવર રૂપ ઉદ્ધાર છે, તે સ્થાપનીય-પત્યિક્તવ્ય છે. કારણ કે તે નિરૂપયેગી અથવા અસભવિત હૈાવાથી તેને વિચાર કરવાની આવશ્યતા નથી. तत्थ जे से बायरबोंदिकलेवरे तओ णं वाससए वाससए गए गए एगमेगं गंगावालुयं अवहाय આ મે પ્રકારના ઉદ્ધારામાંથી આદર ખેદિ કલેવરોદ્ધારનુ' આ પ્રકારનું સ્વરૂપ છે. ૧૦૦-૧૦૦ વર્ષ વ્યતીત થાય ત્યારે તે પરમાવતી ગંગાના એક એક રેતીના કણને બહાર કાઢવા એ પ્રમાણે કરતાં કરતાં “ જ્ઞાનમૂળ જાહેન સે જોઢેલીને, ની, નિન્હેરે, નિરૃ મવરૂ, સેત્તું સરે જીવમાળે” જેટલા કાળમાં તે ગંગાસમુદાય રૂપ કાઠા (પટ) ખાલી થઈ જાય, રેતીના રજકણેાથી રહિત થઈ જાય, ભૂમિમાં અથવા પટમાં તેના એક પણુ રજકણના 'શ્વેષ ન રહે, સથા ખાલી થઈ જાય, એટલા કાળનું નામ સર' તેનું ખીજુ` નામ માનસ છે. મહાકલ્પાદિનું જે પ્રમાણ છે તેને જ સરઃપ્રમાણુક કહેવામાં આવ્યું છે. “ વાં सरपमाणेणं तिन्नि सरसयसाहस्सीओ से एगे महाकप्पे, चउरासीइ महाकप्पसयસસ્સારૂં તે પળે મામાળલે ” જેટલું સરનુ પ્રમાણુ કહ્યુ છે એટલાં પ્રમાણુવાળાં ત્રણ લાખ સરના એક મહાકલ્પ થાય છે. ૮૪ લાખ મહાકલ્પાના એક મહામાનસ‘ માનસેાત્તર ’ થાય છે. “ બળતાઓ સંગૂહાોઝીવે સૂચ વરૂત્તા ઉન્હે માળલે સંગૂહે તેવે વવજ્ઞરૂ” અનંત સ ́યૂથમાંથી-અન`ત દેવનિકાયમાંથી—જીવ ચય પામીને-શરીરને ખેડીને, ઉપર દર્શાવેલા સરઃપ્રમાણુ (કલ્પપ્રમાણુ) આયુસ્થિતિ સાથે સયૂથમાં-દેવનિકાયવિશેષમાં, દેવરૂપે
6
,,
66
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
,,
૧૭૮