SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ થાય છે, અને ભવિષ્યમાં સિદ્ધ થવાના છે, તે સઘળા અમારા સિદ્ધાનાનુસારી જ ૮૪ લાખ મહાકને ક્ષપિત કરીને, સાત દેવને, સાત નિકાયવિશેને, “શરણજ્ઞિમે, સર પટ્ટરિદાર, પંર ક્લાનિ, सयसहस्साई सहि च सहस्साइं छच्च सए तिन्नि य कम्मंसे अणुपुत्वेणं खवइत्ता" સાત સંશિગને (મનુષ્યગર્ભાવાસને)- આ સાત મનુષ્યગર્ભાવાસ મુક્તિગામી જીવોમાં સાન્તર હોય છે, એ શાલકને મત છે,-સાત પ્રવૃત્ત પરિહારેને-શરીરાન્તર પ્રવેશને (તે સાત સસસં િગર્ભના અનન્તર ક્રમે થાય છે) પાંચ કર્મોના પાંચ લાખ, સાઠ હજાર, છસે ત્રણ કર્મોશેને કમશઃ ક્ષપિત કરીને, “તો પછી વિકરિ, ઉન્નતિ, મુરતિ, પરિનિવ્રારંતિ, aહુમલામાં જતુ વા, રેણ વા, સૂરિજયંતિ વા” ત્યાર બાદ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત, થાય છે, પરિનિર્વાણુતાને પ્રાપ્ત કરે છે. એ જીએ જ સમસ્ત દુખેને અન્ત કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ અન્ત કરશે મહાક૯પનું પ્રમાણ કેટલું હોય છે, તે પ્રકટ કરવા નિમિત્ત હવે મંખલિપુત્ર ગોશાલક આ પ્રમાણે કહે છે-“સે કહા જા iii महानई जओ पवूढा जहिंवा पज्जुबत्थिया, एस णं अद्धे पंच जोयणसयाई સાકોર વિમેળે ઉવધારવાણું ઉદળ” ગંગા નદી જ્યાંથી નીકળે છે, ત્યાંથી શરૂ કરીને તે સમુદ્રને જ્યાં મળે છે ત્યાં સુધીનું અંતર ૫૦૦ જનનું છે. એટલે કે ગંગાને પ્રવાહ ૫૦૦ જનની લંબાઈવાળા માર્ગ પરથી વહે છે, તેના પટની પહોળાઈ અર્ધા જનની છે, અને ઊંડાઈ ૫૦૦ ધનુષપ્રમાણ છે. “gણ જો નાપમાનેf aziાગો સા ઘા માળા, સત્ત મહાકાળો ના જુના સાથીદvi” આ ગંગાના માર્ગ કરતાં સાત ગણું પ્રમાણવાળી એક મહાગંગા નદી હોય છે. સાત મહાગંગાએ મળીને એક સાદીનગંગા થાય છે. (અહીં ગંગા અને તેને માર્ગમાં અભેદ માનીને માર્ગ પ્રમાણને બદલે ગંગાપ્રમાણ શબ્દને પ્રયોગ થયે છે.) એટલે કે મહાગંગા નદીને સાત માર્ગ જેટલી સાહીન ગંગાના માર્ગની લંબાઈ સમજવી. “સત્ત તારીનrrશો ના ઘા મir” સાત સાદીનગંગા મળીને એક મત્સ્યગંગા બને છે. “સત્તમરઘirો ઘા ઢોહિiા, સર ફિરકાવ્યો Rા git બાવંતીવા સાત મત્સ્યગંગા મળીને એક લાહિતગંગા બને છે. સાત લેહિતગંગા મળીને એક આવન્તીગંગા બને છે, અને સાત આવન્તી ગંગા મળીને એક પરમાવંતી ગંગા બને છે. “gવમેવ તપુરવાળું હai गंगासयसहस्सं सत्तरसहस्सा छच्च गुणपन्नगंगासया भवंति मक्खाया" . શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૭૭
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy