________________
અહી
રહીને તેણે શ્રમણુ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું- ́ gટ્ટુ ળ' બાપો ! कासवा ! मम एवं वयासी - साहूणं आउओ ! कासवा ! मम एवं वयासी गोसाले मखलिते मम धम्मंदेवासी, गोसाले म खलिपुत्ते मम धम्मं देवासी त्ति " " डे આયુષ્મન્ ! કાશ્યપ ! આપ મારા વિષે એવુ' જે કહેા છે કે મ'ખલિપુત્ર ગેાશાલક મારા ધર્માન્તવાસી છે, તે બહુ જ સારૂ કહે છે, આપનું આ કથન ઘણુ' જ સુ'દર છે !'' ગે શાલક સુષ્ઠુ ” અને “ સાધુ ” “ પ્રચાગ કટાક્ષ રૂપે કરે છે. આ પ્રકારનાં વચના મહાવીર પ્રભુની અવહેલના કરવા માટે જ તેણે વાપર્યાં છે. તે આ વક્રોક્તિ દ્વારા મહાવીર પ્રભુના ઉપર્યુકત કથનને અસત્ય કથન રૂપ જ ગણાવે છે. એજ વાતને તે હવે સ્પષ્ટ કરે છે-“ નેળ' તે મ વહિવુત્તે તવ ધર્મ સેવાસી હૈ ળ' મુદ્દે મુરામિંગાપ भवित्ता कालमासे कालं किवा अन्नयरेसु देवलोएस देवत्ताप उत्रवन्ने ” મ‘ખલિપુત્ર આપને ધર્માન્તવાસી હતા, તે તેા શુકલ અને શુકલાભિજાતિક (પવિત્ર અને પવિત્રપરિણામવાળા) હતા. તે મખલિપુત્ર તા કાળના અવસર આવતા કાળધમ પામીને કાઈ એક દેવલેાકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ ગયા છે. અહીં એવું સમજવુ જોઇએ કે કુષ્ણ, કૃષ્ણાભિજાતિક, નીલ, નીલાભિજાતિક, કાપાત, કાપેાતાભિજાતિક, પીત, પીતામિતિક, પદ્મ, પદ્માભિજાતિક અને શુકલ, શુકલાભિજાતિક, આ પ્રકારે છ પ્રકારના જીવના પરિ ણામ હાય છે. “તે ગેશાલક આ છે પરિણામેામાંથી શુકલાભિજાતિક પરિ શામયુકત દશામાં મરણ પામ્યા છે, અને તે કારણે તે કાઈ એક દેવલેાકમાં દેવની પાંચે ઉત્પન્ન થઈ ગયા છે, એવું તે ગેાશાલક મ’ખલિપુત્ર પ્રતિપાદન કરે છે. તે એવું પ્રતિપાદન કરે છે કે હું ગે!શાલક નથી, પણ જુદી જ વ્યક્તિ છું.—અદ્ ન ઉચ્છ્વાર્ નામ' કુંત્તુિળચળÇ અનુળસ નોયમપુત્તરણ પરી રાં નિપજ્ઞામિ ”હું, કૌડિન્યાયન ગેાત્રનેા છુ, મારું નામ ઉદાયી છે મે ગૌતમના પુત્ર અર્જુનનું શરીર છેડયુ છે. विप्पजहित्ता गोसालस्स मंख હિપુત્તરમ સરોરનું અણુવિજ્ઞામિ ” તે શરીરના પરિત્યાગ કરીને મે` મ`ખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યાં છે. “ અનુનિશ્વિત્તા રૂમ' પ્રત્તમ' પટ્ટરિદ્વાર નિ” આ રીતે મે' સાતમા શરીરાન્તર પ્રવેશ કર્યાં છે. એટલે કે આ પહેલાં છ અન્ય શરીરામાં પ્રવેશ કરીને મે' ગોશાલકના શરીરમાં જે પ્રવેશ કર્યાં છે, તે તે મારા સાતમા શરીરાજ્તર પ્રવેશ છે. હવે પેાતાના સિદ્ધાન્તની મહત્તા પ્રકટ કરવાના ઉદ્દેશથી તે આ પ્રમાણે કહે છે-“ને વિકારૂં શાકણો ! હાલવા ! અન્હેં સમધિ જેક્સન્નિપુ ના, खिति वा, सिज्झित्संति वा, सव्वे ते चउरासीइं महाकप्पस यसहरसाई सत्त दिव्वे, सत्त संजू ” હું આયુષ્યમન્! હું કાશ્યપ ! અમારા સિદ્ધાન્તને અગીકાર કરનારા જે કાઇ પણ જીવે. પહેલાં સિદ્ધ થયા છે, વર્તમાનકાળે
16
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૭૬