________________
અંતર છે, તમપ્રભા અને અધાસપ્તમી, આ છેલ્લી બે નર પૃથ્વીઓ વચ્ચે પણ અસંખ્યાત હજાર યે જનનું અંતર કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અદ્દે સમાર મતે ! પુત્રવીણ રોજ
અવારા ઉત્તરે ઉત્તે?” હે ભગવન! અધઃસપ્તમી પૃથ્વી અને અલેકની વચ્ચે કેટલું અંતર કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા! અsષા ચાલ@arશું થવાહા અંતરે goળ” હે ગૌતમ! અધાસપ્તમી પૃથ્વી અને અલેકની વચ્ચે અસંખ્યાત હજાર એજનનું અંતર કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મe i મતે ! રચનામાંg gઢવીણ કોરસ ૨ વરુણ પુછા” હે ભગવન્! આ રતનપ્રભા પૃથ્વી અને તિષિક મંડળ વચ્ચે કેટલું અંતર કહ્યું છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“સત્તનg કોથળાસર જવા અંતરે જળ હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી અને તિષિક મંડળ વચ્ચેનું અંતર ૭૯૦ જનનું કહ્યું છે. એટલે કે રત્નપ્રભા પૃથ્વીથી છ૯૦ જન ઊંચે જવાથી તિષિક મંડળ આવે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“sોરપિચર નં અરે ! સોશ્મીરાબાગ ૨ કgiળ દેવ પુછા” હે ભગવન્ ! જતિષિક અને સૌધર્મ–ઈશાન દેવકની વચ્ચે કેટલું અંતર કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! સંગારું કોઇ નાવ અંતરે
” હે ગૌતમ! તિષિક મંડળ અને સૌધર્મઈશાન કલપની વચ્ચે અસંખ્યાત હજાર જનનું અંતર કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“
હોળા મતે સળંઝુમરમાણ ૨ છે ?” હે ભગવદ્ ! સૌધર્મઈશાન કલ્પ અને સનકુમાર મહેન્દ્ર કલ્પ વચ્ચે કેટલું અંતર કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“હે ગૌતમ ! સૌધર્મઇશાન અને સનકુમાર મહેન્દ્ર કપ વચ્ચે અસંખ્યાત હજાર જનનું જ અંતર કહ્યું છે.
- ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ણકુમારાવાળું મં! ચંમકોના ઇશ્વર શ રાફ” હે ભગવન ! સનસ્કુમાર મહેન્દ્ર કપે અને બ્રહ્મક ક૫ની વચ્ચે કેટલું અંતર કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“u a” હે ગૌતમ! પૂર્વોક્ત રીતે સનત્કમાર મહેન્દ્ર કપથી બ્રહ્મલેક કલ્પનું અંતર અસંખ્યાત હજાર ચેાજન છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચમક્ટોળg of મેતે ! અંતાણ ચ પર દેવgય?” હે ભગવન્બ્રહ્મલેક ક૯૫ અને લાન્તક વચ્ચે કેટલું અંતર કહ્યું છે?
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧૦