________________
મહાવીર પ્રભુને ઉત્તર-“ઘઉં જેવ” હે ગૌતમ ! બ્રાલેક ૯૫ અને લાન્તક કલપ વચ્ચે પણ અસંખ્યાત હજાર એજનનું અંતર કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અંદર ii મં! જણાયુa ચ ષપ્ત વિરૂ?” હે ભગવન્! લાતક ક૯પ અને મહ શુક્ર વચ્ચે કેટલું અંતર છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“g a” હે ગૌતમ ! લાન્તક અને મહાશુક કલપ વચ્ચે પણ અસંખ્યાત હજા૨ જનનું અંતર કહ્યું છે. “હવે મહામુસ પક્ષ @ારશ્ન ૨ ” એજ પ્રમાણે મહાશુક કલ્પ અને સહસ્ત્રાર કલપ વચ્ચે પણ અસંખ્યાત હજાર એજનનું અંતર છે, “gs સહારા રાજયપાળ–#g એજ પ્રમાણે સહસ્ત્રાર કપથી આણતપ્રાણત કપનું અંતર પણ અસંખ્યાત હજાર જનનું છે. “ ગાયવાળા ૨ sq શાનદવુવાળ ૨ Hi” એજ પ્રમાણે આશુતપ્રાણત કપેથી આરણમ્યુત કલ્પનું અંતર પણ અસંખ્યાત હજાર એજનનું કહ્યું છે. “gવે બાળપુરા વિવિમાળા ચ” એજ પ્રમાણે આરણુઅશ્રુત કપથી પ્રવેયક વિમાનેનું અંતર પણ અસંખ્યાત હજાર એજનનું કહ્યું છે. “gવં નેવિજ્ઞરિમાળાથે મજુત્તવિભાગાળ ચ” એજ પ્રમાણે રૈવેયક વિમાનેથી અનુત્તરૌપપાતિક વિમાનનું અંતર પણ અસંખ્યાત હજાર જનનું કહ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મજુત્તાવિમાના મંતે શિવમરણ ૨ gઢવી જેવા પુ ” હે ભગવન્અનુત્તર વિમાનથી ઈષ~ાગભારા પૃથ્વીનું (સિદ્ધ શિલાનુ) કેટલું અંતર કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયાસુવાસ્ત્રનો માવહાણ બંat var” હે ગૌતમ! અનુત્તર વિમાનેથી ઈન્સ્ટાગ્યારા પૃથ્વી ૧૨ જન દૂર આવેલી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ફલિંજરમાણ ઘં મતે ! પુત્રી કોણ છે વરૂણ ગાવાર પુછા?” હે ભગવન્! ઈષ~ામ્ભારે પૃથ્વી-સિદ્ધશિલાનું અને અલકનું પરસ્પરની વચ્ચેનું અંતર કેટલું કહ્યું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“શોધમા ! નો ગવાહાણ રે
” હે ગૌતમ ! ઈષ....મારા પૃથ્વીથી અલેકનું અંતર એક જ. નથી પણ સહેજ ઓછું કહ્યું છે સૂ૦૧
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧૧