________________
જીવ વિશેષ કી ગતિ કા નિરૂપણ
-જીવવિશેષ ગતિ વક્તવ્યતાgણ મરે ! તારણે છામિg” ઈત્યાદિ– ટીકાર્થ–આની પહેલા સૂત્રમાં સૂત્રકારે રત્નપ્રભા આદિ પૃથ્વીનું - પરસ્પરની વચ્ચેનું અંતર પ્રકટ કર્યું. આ અન્તરમાં ગમન કરવાની શકિત જીવમાં છે. તેથી જીવવિશેષની ગતિને અનુલક્ષીને અહી નીચે પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યું છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“u મને ! વાહ રામદણ, gifમણ, રાજાનારામિહા મારે જા , હું રિહા, હું રજવહિ ?” હે ભગ વન ! આ શાલ નામનું વૃક્ષ કે જે સૂર્યના તાપના આઘાતને સહન કરે છે, પિપાસાની મુશ્કેલીને પણ સહન કર્યા કરે છે અને દાવાનલની જવા ળાઓ વડે વારંવાર બળતું રહે છે, તે કાળને અવસર આવે કાળ કરીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! સુન રા િનચરે જાજી વત્તા પડ્યાચાર ” હે ગૌતમ ! આ શાલવૃક્ષ મરીને આ રાજગૃહ નગરમાં જ ફરી શાલવૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. “લે ગં સાથ અગિય, વંતિ, પૂર, સાય, सम्माणिए दिव्वे, सच्चे. सच्चोबाए सन्निहियपाडिहेरे, लाउल्लोइयमहिए यावि મવિરૂ” તે ત્યાં લે કે દ્વારા અચિંત, વન્દિત, પૂજિત, સત્કારિત અને સન્માનિત થશે. ત્યાં તે દિવ્ય (ઉત્તમ) અને સત્યરૂપ બનશે, સફળ સેવાવાળું બનશે, દેવે તેનું સાંનિધ્ય કરશે–એટલે કે ત્યાં દેવે નિવાસ કરશે તે જ્યાં ઉગશે, ત્યાં તેની આસપાસની ભૂમિ પર) લેકે છાણ આદિ વડે લીંપીગૂંપીને તે ભાગની સજાવટ કરશે તથા તેના ઉપર જલાદિનું સિંચન કરશે આ પ્રકારે તે શાલવૃક્ષ મહિત (માન્ય, મહિમાવાન) બનશે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે i મને ! રોહિંતો જતાં વરરાષ્ટ્રિરા હિં મિ?િ” હે ભગવન! તે શાલવૃક્ષ ત્યાંથી મારીને કયાં જશે?
મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા! મહાવિલે સિન્નિહિ, જ્ઞાવ બંd #ાણિહે ગૌતમ! તે શાલવૃક્ષ ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં તેમનુષ્ય રૂપે) ઉત્પન્ન થશે અને ત્યાંથી સિદ્ધ, બુદ્ધ મુક્ત આદિ થઈને સમસ્ત દુઓને અંત કરશે એટલે કે નિર્વાણ પામશે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧ ૨