________________
હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“pણ મંતે ! શાસ્ત્રક્રિયા उपहाभिहया, तण्हाभिहया, देवग्गिजालाभिहया कालमासे कालं किच्चा जाव कहि કિરિ હું ઉન્નિહિ?” હે ભગવન્! શાલયષ્ટિકા (શાલવૃક્ષની શાખા) કે જે નિરંતર સૂર્યને તાપ સહન કર્યા કરે છે, પિપાસા (તૃષા)થી પીડાયા કરે છે, અને દાવાગ્નિની જવાળાઓ વડે દાઝયા કરે છે, તે કાળને અવસર આવતાં કાળ કરીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે?
મહાવીર પ્રભુને ઉત્તર“જોયમા !વ મંજુરી થી માર વારે વિંશનિનિયમૂછે મારી નવી સામણિરાણ પાયાણિ” હે ગૌતમ ! આ જબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વિધ્યગિરિના પાદમૂળમાં (તળેટીમાં), માહેશ્વરી નગરીમાં તે શાલયષ્ટિકા શાલ્મલિવૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. “સા of તરથ ચિ વંચિ પૂર નાર સ્ત્રાવોચમક્ષિા ચાવિ વિ” તે શામલિવૃક્ષ રૂપે ઉત્પન્ન થયેલી શાલયણિકા માહેશ્વરી નગરીમાં અર્ચિત થશે, વંદિત થશે, પૂજાશે, સત્કારિત થશે, સન્માનિત થશે, તથા તેને ચબૂતરે છાણદિ વડે લીંપાતે રહેશે, લેકે તે વૃક્ષ પર જળાદિનું સિંચન કરશે, આ પ્રકારે તે ત્યાં જનતા દ્વારા માન્ય (માન પ્રાપ્ત કરનારી) બનશે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“! રોહિતી મળતાં ૩રવત્તિ હે ભગવન! શામલિ વૃક્ષ રૂપે ઉત્પન્ન થયેલી તે શાલયષ્ટિકા, જ્યારે ત્યાંથી કાળને અવસર અવિતા કાળ પામશે, ત્યારે ક્યાં જશે ? કયા ઉત્પન્ન થશે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“ કહીં વાયરલ કાર " ”િ હે ગૌતમ ! જે પ્રમાણે ચાલવૃક્ષની વક્તવ્યતા કરવામાં આવી છે, એ જ પ્રમાણે શાલયષ્ટિકાની બાકીની વકતવ્યતા પણ સમજવી એટલે કે તે શાલયષ્ટિકા શાલ્મલિવૃક્ષ રૂપે ઉત્પન્ન થયા બાદ, ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે અને સમસ્ત દુખોને નાશ કરનારી અવસ્થા (નિર્વાણ) પ્રાપ્ત કરશે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“પણ જ भंते ! उंवरलडिया उण्हाभिहया, तण्हाभिहया, दवग्गिजालाभिहया कालमासे कालं વિઘા જાવ છું ૩રવાહહે ભગવન્! આ જે ઉદુમ્બર યષ્ટિકા છે કે જે નિરંતર સૂર્યના તાપને સહન કર્યા કરે છે, તરસના દુઃખને સહન કર્યા કરે છે અને વારંવાર દવાગ્નિની જવાળાઓ વડે દાઝતી રહે છે, તે કાળનો અવસર આવતા કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! રવ નંગુદી હવે મારે વારે ઘrsહિપુરે નામં રે પા૪િ૪ત્તા વાહિહે ગૌતમ ! તે ઉદુમ્બર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧ ૩