________________
અંતર કા નિરૂપણ
-અંતર વક્તવ્યતા
“ રૂમીૐ ગં તે ! ચળમાદ્પુર્ ' ઇત્યાદિ—
ટીકા સાતમાં ઉદ્દેશામાં તુલ્યતા રૂપ વસ્તુધર્મની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે આ આઠમાં ઉદ્દેશામાં અંતર રૂપ વસ્તુધર્મની પ્રરૂપણા કરવામાં આવે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ મીરે ન મંતે! ચળવળમા પુવીણ સારવ માણ્ ચ પુઢીણ ક્ષેત્રણ વાાત્ તરે વળત્તે ?'' હે ભગવન્ ! આ રત્નપ્રભા નરક પૃથ્વી અને શર્કરાપ્રભા નરક પૃથ્વીની વચ્ચે-પરસ્પરની વચ્ચે-કેમ્બુ' 'તર કહ્યુ છે ? (પરસ્પરમાં સશ્લેષ હાવાથી જે પીડન થાય છે, તેનું નામ ખાધા છે. આ બાધા ન ચાવી તેનું નામ અખાધા છે, અંતર શબ્દના ઘણા અથ થાય છે, પરન્તુ અહી તેને અન્યત્રધાન લેવામાં આવ્યે છે.) પ્રશ્નનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીથી શક રાપ્રભા પૃથ્વી કેટલે દૂર રહેલી છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“ ગોયમા અસંવેગ્નારૂં નોચનારૂં અવાહાC અ'તરે જ્ળને ” હૈ ગૌતમ ! રત્નપ્રભા અને શ શપ્રભા, આ એ નરકપૃથ્વીઆની વચ્ચે દૂરવ રૂપ અંતર અસખ્યાત હજાર ચેાજનનુ` કહ્યુ` છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘સુધર્માર્ ં મંઢે ! પુઢી વાલુચqમાર્ચ પુર્વીલ શરૂ૰?” હે ભગવન્ ! શક`રાપ્રભા પૃથ્વી અને વાલુકાપ્રભા પૃથ્વીની વચ્ચે કેટલુ અંતર છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ વંચેલ ” હે ગૌતમ ! શાપ્રભા અને વાલુકા પ્રભા પૃથ્વી વચ્ચેનુ'અ'તર પણ એટલુ' જ-અસ`ખ્યાત હજાર ચેાજનનું કહ્યુ છે. ૮ ત્રંબાય તમારો અહેવત્તમાર્ચ 'એજ પ્રમાણે વાલુકાપ્રભા અને પકપ્રભા પૃથ્વી વચ્ચે પણ અસંખ્યાત હજાર ચેાજનનું અતર છે. 'કપ્રભા અને ધૂમપ્રભા વચ્ચે પણ અસાત હજાર ચેાજનનું અ'તર છે. ધૂમપ્રભા અને તમઃપ્રભા વચ્ચે પણ અસખ્યાત હજાર ચેાજનનુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૦૯