________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન- સ્થિળ મતે ! અવાવાદ્દા સેવા ?” હે ભગ
ભિન્ન એવાં અવ્યાબાધ—પર પદના વાચ્ય છે ?
હા, ગૌતમ ! અવ્યાબાધ
વન્ ! અન્યને પીડા ઉત્પન્ન કરનારા દેવાથી પીડા નિવારક ધ્રુવે-શુ' · અવ્યાખાધ દેવ'
આ
अत्थि
મહાવીર પ્રભુના ઉત્તર-‘ ëતા, ધ્રુવ ' આ પદના વાચ્ય અન્યામા દેવ છે.
,
ܕܕ
ગૌતમ સ્વામીને પ્રશ્ન- છે ળદ્રુળ મંતે અન્નવાહા ફેવા ?” હે ભગવન્ ! અવ્યાખાધ પદ્મના વાચ્ય શા કારણે ગણાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમાં ! પમૂળ મેળે અવાવાદ્દે વેહાमेree पुरिसर एगमेगंसि अच्छिपत्तंसि दिव्वं देविद्धिं दिव्वं देवज्जुइं देवाનુમાન થત્તૌલનનું કૃષિનુંયંત્તત્તવ્” હે ગૌતમ ! પ્રત્યેક અવ્યામધ દેત્ર, પ્રત્યેક મનુષ્યની દરેક આંખની પલક પર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવાનુભાવ અને ૩૨ પ્રકારની દિવ્ય નાટયવિધિને (નાટય કલાને) ખતાવવાને સમર્થ હાય છે. “ નો ચેક નું તાણ પુસિમ્સ વિષિવિ આમારૂં ના વાવાË વા ઉારૂ, વિચ્છેચવા જોક્” પરન્તુ તેના દ્વારા તે પુરુષને થોડી પીડા કે અધિક પીડા પણ પહેાંચતી નથી, અને તેના શરીરનું છેદન પણ થતું નથી. “ ઘુકુમ ૨નું ત્રલેખા ” આ પ્રકારની સૂક્ષ્મતાના રૂપમાં તે નાટ્યકળા બતાવે છે. ‘‘તે તેનટ્રેનં ગાવ અન્નાવાતા તેવા બનાવાા તેવા ૪ ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે ‘અવ્યાખાષ દેવ’ આ પદ કાઇને પશુ પીડા નહી' પહાંચાડનારા અવ્યાબાધ દેવાનું વાચક છે. લેાકાન્તિક દેવામાં આ અભ્યાખાદ્ય દેવાના સમાવેશ થાય છે, એમ સમજવુ' કહ્યુ' પણુ છે કે" सारस्य माइच्चा ઈત્યાદિ—(૧) સારસ્વત, (૨) આદિત્ર્ય, (૩) વહ્નિ, (૪) વરુણુ, (૫) ગતાય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) અન્ય અને (૯) અરિષ્ટ, આ નવ પ્રકારના લેાકાન્તિક દેવા હાય છે. આ રીતે લેાકાન્તિક દેવાના પ્રકારામાં સાતમા પ્રકાર ‘ અવ્યાબાધ દેવા ના છે. !!કૂપા
""
""
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
! વં પુખ્ત -વાવાદ્દા સેવા, દેવા અવ્યાબાધ દેવ આ
૧૧૬